Morbiના રવાપર ઘુનડા રોડ પર નેપાળી યુવાને આપઘાત કર્યો
Morbi,તા.11 રવાપર ઘુનડા રોડ પર રહેતા ૩૦ વર્ષના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી યુવાને અંતિમ પગલું ભરી લીધાનું ખુલ્યું છે મૂળ નેપાળ હાલ મોરબીના રવાપર ઘુનડા રોડ પર નક્ષત્ર હિલ્સ શક્તિ ટાઉનશીપમાં રહેતા સુર ઉર્ફે સુરેશ લાલબહાદુર પરિહાર (ઉ.વ.૩૦) નામના નેપાળી યુવાને પોતાની રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો […]