#લેખ #ધાર્મિક

ભગવાન Parashuramaનું જીવનચરીત્ર

આજે આપણે ભગવાન પરશુરામ ઋષિના જીવનચરીત્ર વિશે ચિંતન કરીશું.બ્રહ્માજીના પૂત્ર રાજા કુશના ચાર પૂત્રોમાં કુશનાભ બીજા નંબરના પૂત્ર હતા.રાજા કુશનાભે
#અન્ય રાજ્યો #ધાર્મિક #મુખ્ય સમાચાર

Ram Mandir માં રામલલ્લાનાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો

Ayodhya તા.7રામમંદિરમાં દર્શન માટે પ્રવેશ હવે સવારે 6 વાગ્યાથી શરૂ થશે. મંદિર ટ્રસ્ટે ઋતુ પરિવર્તન અને મહાકુંભનાં શ્રધ્ધાળુઓના દ્રષ્ટિગત શ્રીરામ
#ધાર્મિક #સાહિત્ય જગત

કટુતા પણ કૃપા બની શકે

કઠોપનિષદમાં પિતાપુત્રની એક વાત આવે છે. ઉદ્દાલકના પુત્રનું નામ નચિકેતા હતું. એક વખત ઉદ્દાલકે વિશ્વજિત નામનો યજ્ઞા કરાવ્યો. યજ્ઞા પતાવી
#ધાર્મિક #સાહિત્ય જગત

ભગવન્નામ સંકીર્તન અને રાધામહાભાવનો પ્રસાર કરનારા – Sri Chaitanya Mahaprabhu

આ અઢાર શબ્દોનો અને બત્રીસ અક્ષરોનો કીર્તન મહામંત્ર નિમાઈ પંડિત (ચૈતન્ય મહાપ્રભુ) એ આપેલી ભેટ છે. એને ‘તારકબ્રહ્મમહામંત્ર’ કહેવામાં આવે
#ધાર્મિક #સાહિત્ય જગત

વિશ્વ વ્હારે વિશ્વકર્મા

સૃષ્ટિના સર્જનહાર વિશ્વકર્મા ભગવાન મહા સુદ તેરસએ વિશ્વકર્મા જયંતી તરીકે ઉજવવામાં આવે છે. ૧૭ સપ્ટેમ્બર વિશ્વકર્માની પૂજા કરવામાં આવે છે.
#લેખ #ધાર્મિક

ખમકારે ખોડલ સહાય છે: આજે Maa Khodiyar નો પ્રાગટય દિવસ

શક્તિપુજા ભારતીય સંસ્કૃતિનું પ્રાચીન અંગ છે. ભારતમાં અંબાજી, સરસ્વતી, લક્ષ્મી, પાર્વતી, મહાકાળી માતા, બહુચર માતાજી, ગાયત્રી માઁ, ચામુંડા માઁ, હિંગળાજ
#ધાર્મિક

વિહારયાત્રા આનંદયાત્રા

જૈનધર્મ પરંપરા મુજબ ચોમાસાના ચાર્તુમાસ સમયે શ્રમણ-શ્રમણીઓ, ધર્મગુરૂઓ, આચાર્ય-ભગવંતો અને સાધુ-સંતો જૈન સાહિત્ય-ગ્રંથો અને ધર્મપુસ્તકોની સહજ પ્રાપ્તિએ અધ્યાત્મ જ્ઞાાન, વિદ્યા,