Rajkot:ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજે કરેલી બદનક્ષીની ફરિયાદ
વિધાનસભા વિપક્ષના પૂર્વ નેતા સુખરામ રાઠવા કોટ સમક્ષ હાજર સહારા ની જમીનમાં હેતુફેર કરવા માટે ભલામણ કરી ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ કરાતા કોંગીના ધારાસભ્યો સહિત ચાર સામે માનહાની દાવો કર્યો હતો Rajkot,તા.11 રાજકોટના પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજ સામે સહારાની જમીનમાં હેતુફેર ક૨વા માટે ભલામણ કરવા ભ્રષ્ટાચાર આચર્યો હોવાના મીડિયા અને અખબારી નિવેદનો દ્વારા આક્ષેપો કરનાર […]