BMW Motorrad India એ ભારતીય બજારમાં BMW 3 સિરીઝ લોંગ વ્હીલબેઝનું ફેસલિફ્ટ મોડેલ લોન્ચ કર્યું

BMW Motorrad India એ ભારતીય બજારમાં BMW 3 સિરીઝ લોંગ વ્હીલબેઝનું ફેસલિફ્ટ મોડેલ લોન્ચ કર્યું છે. આ જર્મન કંપનીની ભારતમાં બીજી રાઇટ હેન્ડ ડ્રાઇવ લોન્ગ વ્હીલબેઝ પ્રીમિયમ સેડાન છે. અગાઉ, કંપનીએ ગયા વર્ષે જુલાઈમાં ભારતમાં આઠમી જનરેશનની BMW 5 સિરીઝ LWB લોન્ચ કરી હતી. નવી BMW 3 સિરીઝ LWB ફક્ત 330Li M સ્પોર્ટ વેરિઅન્ટમાં જ […]

JSW-MG મોટર્સે ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક કાર કોમેટ EV ની ખાસ બ્લેકસ્ટોર્મ એડિશન લોન્ચ કરી

JSW-MG મોટર્સે ભારતીય બજારમાં તેની એન્ટ્રી લેવલ ઇલેક્ટ્રિક કાર કોમેટ EV ની ખાસ બ્લેકસ્ટોર્મ એડિશન લોન્ચ કરી છે. આ કંપનીનું ચોથું મોડેલ છે જે સંપૂર્ણપણે કાળા રંગની થીમ ધરાવે છે. અગાઉ, હેક્ટર, ગ્લોસ્ટર અને એસ્ટરના બ્લેકસ્ટોર્મ એડિશન લોન્ચ કરવામાં આવી છે. તેના એક્સટીરિયર અને ઇન્ટીરિયર ભાગને લાલ હાઇલાઇટ્સ સાથે ઓલ બ્લેક એક્સ્ટીરિયર શેડ આપવામાં આવ્યો […]

Ahmedabad માં એક કર્મચારીની સમય સૂચકતાથી કરોડોની લૂંટ થતી અટકી

Ahmedabadતા.11 સીજી રોડ પરના સુપર મોલની શોપના ત્રણ કર્મચારી સેમ્પલની 200 ચેઇન અને 200 લકી લઈને પાલનપુર જઈ રહ્યા હતા ત્યારે બેઝમેન્ટમાં તેમની ગાડી પાસે જ ત્રણ લૂંટારુએ આંખમાં મરચાંની ભૂકી નાખી દાગીના લૂંટવા પ્રયાસ કર્યો હતો. જોકે એક કર્મચારી ગાડીમાં બેસી ગયો હતો અને જીપ અંદરથી લોક કરીને હોર્ન મારવાનું શરૂ કરી દેતા લોકો […]

શું વધુ પડતુ તેલ – ઘી ખાવાથી ભૂલી જવાની બિમારી થાય છે ?

નિષ્ણાતો લાંબા સમયથી કહી રહ્યાં છે કે વધુ ચરબીયુક્ત ખોરાક લેવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પરંતુ તે મગજ માટે હાનિકારક પણ સાબિત થઇ શકે છે. તાજેતરમાં થયેલાં એક રિસર્ચના પરિણામો કહે છે કે હાઈ ફેટ ડાયટ મગજની યાદ રાખવાની ક્ષમતાને ઓછી કરી શકે છે. ઓહાયોની કોલેજ ઓફ મેડિસિનના એસોસિએટ પ્રોફેસર બેરિએન્ટોસે જણાવ્યું હતું કે, ‘અત્યાર […]

શું 24 કલાક Smart Phone નો ઉપયોગ કરવો નશા જેવું છે ?

New Delhi,તા.12 ‘સ્માર્ટફોનની લત’ આ વિષય પર ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. ઘણાં લોકો માને છે કે સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ એક વ્યસન સમાન છે. એક રિપોર્ટ અનુસાર સ્માર્ટફોન એડિક્શન (એસપીએ) શબ્દનો ઉપયોગ ઘણાં મનોવૈજ્ઞાનિક ટેસ્ટમાં કરવામાં આવી રહ્યો છે. હવે એક નવાં અભ્યાસમાં પણ આ વાતનો સંકેત આપવામાં આવ્યો છે. સ્ટડીમાં જણાવવામાં આવ્યું […]

Narayan Sai ની ફર્લો અરજી ઉપર નિર્ણય લેવા માટે જેલ સત્તાવાળાઓને હાઇકોર્ટનો નિર્દેશ

Ahmedabad,તા.12 ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એમ.આર. મેંગડેએ મંગળવારે રાજ્ય જેલ સત્તાવાળાને આસારામ બાપુના પુત્ર નારાયણ સાંઈ દ્વારા દાખલ કરાયેલી ફર્લો રજા અરજીનો નિર્ણય લેવાનો આદેશ આપ્યો હતો. સાંઈ સુરતની લાજપોર જેલમાં બંધ છે અને તેમણે આ વર્ષે 27 જાન્યુઆરીએ જેલ સત્તાવાળા સમક્ષ ફર્લો રજા અરજી દાખલ કરી હતી અને તે પેન્ડિંગ છે. હાઈકોર્ટે ઓથોરિટીને શક્ય તેટલી […]

Panchmahalના ધનેશ્વર ગામમાં મહાવીર સ્વામીની મૂર્તિ ખંડિત

Panchmahal,તા.12 ઘોઘંબા તાલુકામાં સાત કિલોમીટર દુર આવેલ ધનેશ્વર ગામમાં વિજય ઈન્દ્ર જગત વિદ્યાલય સ્કુલના પટાંગણમાં જૈનોના ચોવીસમાં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનું સુંદર નાનું જિનાલય આવેલું છે. જેમાં ગઈ કાલે કેટલાક અજાણ્યા ઈસમોએ દેરાસરના મિજાગરા નકુચા તોડી મૂર્તિને ખંડિત થતા જૈન સમાજ રોષે ભરાયો. આ ઘટનાની જાણ થતાં સ્કૂલના બબલુ ભાઈ, તથા પ્રિન્સિપાલ મહેન્દ્ર ભાઈ ,પાવાગઢ […]

High Court Order ની અવગણના કરવા બદલ ચાર સિનિયર સિટીઝન મહિલાઓ દોષિત

Ahmedabad,તા. 12 ગાંધીનગર ખાતે આવેલી વિવાદીત મિલકત વેચાણ અંગેનો કરાર કરવાના અને ત્રાહિત હક્કો ઉભા કરવાના ગુજરાત હાઇકોર્ટના વર્ષ 2010માં યથાવત પરિસ્થિતિ જાળવી રાખવા અંગેનો હુકમ છતાં તે જમીનનો દસ્તાવેજ કરીને નાણાંકીય લાભ મેળવવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એ.એસ.સુપહીયા અને જસ્ટિસ નિશા એમ. ઠાકોરની ખંડપીઠે ચાર સિનિયર સિટીઝન મહિલાઓને અદાલતના તિરસ્કાર બદલ કસુરવાર ઠેરવીને 2 […]

Bhuj-Rajkot માં સૌથી વધુ 42 ડિગ્રી ઉપર તાપમાન,9 સ્થળે 41 ડિગ્રીને પાર

Rajkot, તા. 12 રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત હિટવેવની અસર હેઠળ છેલ્લા ત્રણ દિવસથી ઉકળી રહ્યું છે અને ઠેર ઠેર તાપમાનનો પારો 40 થી 42 ડિગ્રી ઉપર પહોંચવા લાગ્યો છે. આથી ઉનાળાનાં આરંભે જ લોકો ગરમીથી ત્રસ્ત બની ગયા છે. જોકે કાલથી ગરમીમાં સામાન્ય રાહત રહેવાની શકયતા હવામાન વિભાગે દર્શાવી છે. ગઇકાલે જ રાજકોટમાં 42.3 […]

Kashmir to Kedarnath સુધી હિમવર્ષા : ગુજરાત – મધ્ય ભારતમાં Heatwave

New Delhi,તા.12 ગુજરાત-રાજસ્થાન સહિત દેશના અનેક ભાગોમાં ઉનાળાના પ્રારંભે જ હીટવેવ શરૂ થઈ ગઈ છે ત્યારે કાશ્મીરથી કેદારનાથ સુધી પર્વતીય ભાગોમાં હિમવર્ષા તથા વરસાદને કારણે વાતાવરણ ટાઢુબોળ બન્યુ છે. દેશના જુદા-જુદા ભાગોમાં હવામાનનું વિચિત્ર અને વિરોધાભાસી સ્વરૂપ સર્જાયુ છે. કાશ્મીર સહિત સમગ્ર ઉતરપશ્ર્ચીમ ભારતના પર્વતીય ભાગોમાં હિમવર્ષા તથા વરસાદનો દોર જારી રહ્યો હતો. ઉતરાખંડના કેદારનાથ […]