Meta: NVIDIAની ચિપની જગ્યાએ હવે પોતે બનાવી રહી છે ક્સટમ ચિપ

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા હાલમાં પોતાની ચિપ પર કામ કરી રહી છે. આ ચિપ તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માટે બનાવી રહ્યા છે. અત્યાર સુધી મેટા આ માટે NVIDIAની ચિપનો ઉપયોગ કરતી આવી છે. જોકે હવે તેઓ પોતાના AI માટે પોતે ચિપ બનાવી રહ્યા છે. આ માટે ઘણું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે, […]

AI આધારિત ઇમેજ શેરિંગ

અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) શબ્દ કાને પડતાં કે વાંચતાં આપણા મનમાં ચેટજીપીટી કે ગૂગલ જેમિની, મેટા એઆઇ વગેરેનો જ વિચાર આવે. આ બધી સર્વિસ કે ટૂલ્સ મુખ્યત્વે કન્વર્સેશનલ એઆઇ છે, એટલે કે આપણે તેની સાથે – ખરા અર્થમાં – વાતવાતમાં ઘણાં કામ કરાવી શકીએ છીએ. આ પ્રકારની એઆઇ ચોક્કસપણે પાવરફુલ અને ઉપયોગી છે, પરંતુ એઆઇ એટલી સીમિત નથી. જેમ કે […]

Sunita Williams 16 માર્ચે આવશે: છેલ્લી ફ્લાઇટ હોવાની ચાલી રહી છે અટકળો

Washington,તા.12 સુનિતા વિલિયમ્સ અને બેરી વિલમોર હવે ઘરે આવવા માટેની તૈયારી કરી રહ્યા છે. તેઓ બન્ને છેલ્લા ઘણાં સમયથી સ્પેસમાં ફસાયા હતા. તેમને લાવવા માટે નાસા ઘણાં સમયથી તૈયારી કરી રહ્યું હતું. તેમના અવકાશયાન બોઇંગ સ્ટારલાઇનરમાં ટેક્નિકલ ઇશ્યુ આવવાથી તેઓ અવકાશમાં જ અટકી ગયા હતા. જોકે, હવે તેઓ 16 માર્ચે ધરતી પર આવી રહ્યા છે […]

Dhuleti ની ધમાલ માણવા જતાં મર્યાદા ન ચૂકી જતાં

હોળી-ધૂળેટીનો તહેવાર આમ તો ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. પરંતુ ઉત્સવપ્રેમી ભારતીય  પ્રજા આ પ્રસંગનું ધાર્મિક મહત્ત્વ ભૂલી જઈ ધમાલ-મસ્તીમાં વધુ રાચે છે. ધૂળેટીના દિવસે તો જુવાનિયાઓ એટલા છકી જાય છે કે આ એક દિવસનો તહેવાર કોઈનો આખો ભવ બગાડે છે. ગમે તેમ ફુગ્ગા મારવાથી,  ઝેરી રંગના વપરાશથી કોઈની આંખો ફૂટે છે તો કોઈને ત્વચાની એલર્જી […]

Holi ધૂળેટીને સુરક્ષિત અને રંગીન બનાવો

ભારતમાં સૌથી વધુ લોકપ્રિય તહેવારમાંનો એક એવી હોળી નજીક આવી રહી છે. આ રંગીન ઉત્સવ વિશે દેશના જુદા જુદા ભાગમાં અલગ અલગ માન્યતાઓ પ્રવર્તે છે. માર્ચમાં આવતો આ તહેવાર વસંતઋતુના આગમનનો સંકેત આપે છે. આ તહેવાર સાથે કડકડતી ઠંડીના દિવસો પૂરા થાય છે અને ગરમીની મોસમનો આરંભ થાય છે. હોળીમાં લોકો રંગો અને રંગયુક્ત પાણીથી […]

‘મારું સપનું છે કે હું લગ્ન ના કરું, સંબંધોથી મને ડર લાગે છે’,Adah Sharma

Mumbai,તા.12 એક્ટ્રેસ અદા શર્માની ફિલ્મ ‘કેરલા સ્ટોરી’ બ્લોકબસ્ટર રહી હતી. બોક્સ ઓફિસ પર તેણે ધૂંઆધાર કમાણી કરી હતી. તે બાદ આ સુશાંત સિંહ રાજપૂતનું ઘર ખરીદવાને લઈને ચર્ચામાં રહી.હવે પોતાના એક નિવેદનને લઈને આ ચર્ચામાં આવી છે. અદાથી લગ્ન કરવાને લઈને સવાલ કરવામાં આવ્યો. તેની પર તેણે કહ્યું કે ‘હું લગ્ન કરવા માગતી નથી. મારું […]

Taarak Mehta Ka Ooltah Chashmah માં ટપ્પુ-સોનુને ભગાડી ગયો અને કરી લીધા લગ્ન

Mumbai,તા.12 સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં અત્યારે જોરદાર ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે. ગોકુલધામ સોસાયટીના સેક્રેટરીની પુત્રી સોનુ અને જેઠાલાલના પુત્ર ટપ્પુએ ભાગીને લગ્ન કરી લીધા છે. સોનુ અને ટપ્પુના લગ્ન તેમના સોસાયટીના મિત્રોની હાજરીમાં થયા. તો ભિડે પોતાની પત્ની સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયો છે. તે આ લગ્નના વિરુદ્ધ છે. એટલું જ […]

Kajol’s horror thriller film માં આગામી 27મી જૂને રીલિઝ કરાશે

Mumbai,તા.12 કાજોલ અભિનિત હોરર થ્રીલર ફિલ્મ ‘માં’ આગામી તા. ૨૭મી જૂને રીલિઝ થવાની છે. આ ફિલ્મ અજય દેવગણે જ બનાવી છે. અગાઉ ‘શૈતાન’ ફિલ્મ સફળ થયા બાદ અજય વધુ એકવાર હોરર થ્રીલર ફિલ્મ  પ્રોડયૂસ કરી રહ્યો છે. ફિલ્મનું પોસ્ટર તાજેતરમાં રીલિઝ કરાયું હતું. તેના પરથી જણાય છે કે કાજોલ પોતાની દીકરી માટે કોઈ શેતાનનો સામનો […]

Somnath પરની ફિલ્મ અચાનક બે મહિના પાછી ઠેલાઈ ગઈ

Mumbai,તા.12 સુનીલ શેટ્ટીની ફિલ્મ ‘કેસરી વીર : લીજન્ડસ ઓફ સોમનાથ ‘જે પહેલા ૧૪ માર્ચના રોજ રિલીઝ થવાની હતી તે હવે ૧૬ મેના રોજ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મને મોટા પાયે વિશ્વવ્યાપી લોન્ચ કરવા માટે ફિલ્મની રિલીઝ લંબાવામાં આવી હોવાનો દાવો નિર્માતાઓએ કર્યો છે.  સુનીલ શેટ્ટી સાથ ેઆ ફિલ્મમાં વિવેક ઓબેરોય અને સૂરજ પંચોલી મુખ્ય રોલમાં છે. […]

ટ્રેન હાઇજેક માટે ભારત જવાબદાર, પાકિસ્તાનના PM શાહબાઝના સલાહકારનો પાયાવિહોણો દાવો

New Delhi,તા.12 પાકિસ્તાનમાં બલૂચ વિદ્રોહીઓ દ્વારા ગઈકાલે મંગળવારે એક ટ્રેન હાઇજેક થઈ હતી. જેમાં અંધાધૂધ ગોળીબારના કારણે ઘણા મુસાફર ઘવાયા હતા. આ ટ્રેનમાં 500થી વધુ પેસેન્જર સવાર હતા. આ આતંકી હુમલા મુદ્દે પાકિસ્તાન વડાપ્રધાન શાહબાઝ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાહે ભારતને જવાબદાર ઠેરવ્યો છે. બલૂચ વિદ્રોહીઓએ સામાન્ય નાગરિકો, મહિલાઓ અને બાળકોને મુક્ત કરી દીધા હતા. પાકિસ્તાનની […]