Rajkot માં હોળીના તહેવાર ઉપર કેટલાક પ્રતિબંધ મૂકવામાં આવ્યા

જાહેર રસ્તા ઉપર કલર ઉડાડવા, ફુગ્ગા ના ઘા કરવા કે તૈલી પદાર્થનો રાહદારીઓ ઉપર ઘા કરવા ઉપર પ્રતિબંધ Rajkot, તા.૭ હોળી એ ઉત્સાહ અને ઉજવણીનો તહેવાર છે. આ તહેવારે આખો દેશ રંગોથી રંગાતું હોય છે. ત્યારે ઉજવણી જ્યારે મર્યાદા વટાવી જાય ત્યારે રંગમાં ભંગ પડતો હોય છે. ત્યારે આવું જ કંઈક ન થાય તે માટે […]

Rajkot ના નિવૃત્ત આર્મીમેન સહિત સૈન્ય જવાનો સાથે રૂા.1.36 કરોડની છેતરપીંડી

Rajkot. તા.7 રાજકોટના નિવૃત્ત આર્મીમેન સહિત સૈન્ય જવાનો સાથે રૂ.1.36 કરોડની છેતરપીંડી થયાનું સામે આવતાં ચકચાર મચી ગઈ હતી. પુણેના કમાન્ડર લેફટનન્ટ કર્નલ ધનાજીરાવ પાટીલે રાજકોટના મવડીમાં રહેતાં આર્મીમેનને નિવૃત્તિના પૈસા સારી જગ્યાએ રોકાણ કરી મહિને 8 ટકા વ્યાજ આપશે કહીં ફસાવ્યા, કુલ રૂ.41 લાખમાંથી 17 લાખ પરત કર્યા અને રૂ.12.60 લાખનો પ્લોટ લખી આપ્યો […]

Rajkot જીલ્લામાં પ્રમુખપદે અલ્પેશ ઢોલરીયાને સતત બીજી ટર્મમાં રીપીટ

Rajkot,તા.7 ભાજપના રાજયભરનાં સંગઠન પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્રનાં સૌથી મહત્વના રાજકોટ જીલ્લામાં પ્રમુખપદે અલ્પેશ ઢોલરીયાને સતત બીજી ટર્મમાં રીપીટ કરવામાં આવતા સમર્થકોએ ધામધૂમપુર્વક ઉજવણી કરી હતી. પ્રમુખ બનવાના અન્ય આગેવાનોનાં ઓરતા અધુરા રહ્યા હતા. પાંચ નગરપાલિકાની ચૂંટણીમાં જીત તથા પાર્ટી કાર્યકરોની વચ્ચે-પડખે રહેવાની કામગીરીની નોંધ લઈને આ ‘બોનસ’ આપવામાં આવ્યાનું માનવામાં આવે […]

Rajkotમાં ભાજપના મહિલા કાઉન્સિલરને ગોળી વાગતાં હાલ સારવાર હેઠળ

Rajkot,તા.૬ રાજકોટમાં મહિલા ભાજપ કાઉન્સિલરને આકસ્મિક રીતે પગમાં ગોળી વાગી જતાં સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. રાજકોટ ભાજપ કાઉન્સિલર અનિતાબેન ગોસ્વામીને આકસ્મિક રીતે પગમાં ગોળી વાગી હતી. કબાટમાંથી ઘરેણાં કાઢતી વખતે બંદૂક પડી જતાં અચાનક ગોળી છુટી ગઈ હતી અને ગોળી તેમના પગમાં વાગી હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં […]

Rajkot: :અકસ્માતના ગુનામાં કારના ચાલક સહિત બેને 6-6 માસની કેદ

અક્ષર માર્ગ પર  એકટીવાને ઠોકર મારી મહિલા ચાલકને ઇજા પહોંચાડી ગાળાગાળી, મારકુટ અને ધમકી આપી ‘ તી Rajkot,તા.06 શહેરમાં કાલાવડ રોડ નજીક અક્ષર માર્ગ ઉપર આગળ જઈ રહેલા એકટીવાને ઠોકર મારી મહિલાચાલકને ઇજા પહોંચાડી ગાળાગાળી, મારકુટ અને ધમકી આપવા અંગેના પોણા બે વર્ષ પહેલાના કેસમાં અદાલતે આઇ-ટ્વેન્ટી કારના ચાલક સહિત બે આરોપીને 6-6 માસની કેદ […]

Rajkot: બે ચેક રિટર્ન કેસમાં લોન ધારક માતા અને પુત્રને 6-6 માસ જેલ

દીનાનાથ ક્રેડિટ સોસાયટીને ચેક મુજબની રકમ વાર્ષિક છ ટકાના  વ્યાજે વળતર  ૧-માસમાં ચૂકવી આપવા હુકમ Rajkot,તા.06 શહેરના દીનાનાથ ક્રેડિટ કો-ઓ. સોસાયટીને લીધેલી લોનના ચડત હપ્તાના જુદા જુદા બે ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે આરોપીઓ માતા અને પુત્રને 6-6 માસની સજા અને ચેક મુજબની રકમો છ-છ ટકા વ્યાજથી ચૂકવી દેવાનો હુકમ કર્યો છે. કેસની વિગત મુજબ, […]

Rajkot: ચેક રિટર્નના વધુ એક કેસમાં ઉદ્યોગપતિને એક વર્ષની જેલ

ચેકની રકમ રૂા.૯ લાખ ફરિયાદી મહિલાને ન ચૂકવે તો વધુ ૯ માસની સજા Rajkot,તા.06 અનેક કેસોમાં સજા પામનાર અને સજા ભોગવી ચુકેલા ઉદ્યોગપતિ મહેશ ટીલારાને મહિલાને આપેલો રૂા.૯ લાખનો ચેક રિટર્ન થવાના વધુ એક કેસમાં અદાલતે એક વર્ષની સજા અને ચેકની રકમ ફરિયાદી મહિલાને ના ચૂકવે તો વધુ ૯ માસની સજાનો હુકમ કર્યો છે. આ […]

Rajkot: દુષ્કર્મના ગુનામાં આરોપીના જામીન રદ

યુવતીને લગ્નની લાલચ આપી અવાર નવાર હવસનો શિકાર બનાવી તી Rajkot,તા.06 શહેરમા રહેતી યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારવાના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપીની જામીન અરજી સેશન્સ કોર્ટે દ્વારા રદ કરવામાં આવી છે.ગત તારીખ 17-2-2025 ના રોજ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચાર્ય અંગેની ફરિયાદ મોરબી રોડ રાધિકા પાર્કમા […]

Rajkotનાં 21 સહિત 798 રીયલ એસ્ટેટ એજન્ટોને ‘ગુજરેરા’ની નોટીસ

Rajkot,તા.6 રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં ગ્રાહકોનાં હિતોના રક્ષણ માટે ‘રેરા’ કાયદો લાગુ પાડવામાં આવ્યા બાદ બિલ્ડરોથી માંડીને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા અનેકવિધ વર્ગો માટે નિયમનો અમલ છે ત્યારે રાજયનાં 798 રીયલ એસ્ટેટ એજન્ટોને ‘રેરા’એ નોટીસ ફટકારી છે. રાજકોટના 21 એજન્ટોનો તેમાં સમાવેશ થાય છે. પાંચથી આઠ વર્ષ અગાઉ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રીન્યુઅલ નહીં કરાવાતા તે પ્રક્રિયા […]

નીલકંઠ ચરિત્ર પુસ્તક બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા લખાયું છે,Indranil Rajguru

Rajkot,તા.૫ રાજ્યમાં હાલ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીએ જલારામ બાપા વિરુદ્ધ કરેલી ટિપ્પણીનો મુદ્દો હજું શમ્યો નથી, ત્યાં કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરૂએ સ્વામિનારાયણ સંપ્રદાય મુદ્દે ઝંપલાવ્યું છે. જી હા…કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરૂએ સ્વામિનારાયણ સંપ્રદાય મુદ્દે એક નિવેદનમાં જણાવ્યું છે કે નીલકંઠ ચરિત્ર પુસ્તક બીએસપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા લખવામાં આવ્યું છે. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પુસ્તકોમાં હિન્ન […]