CM ભુપેન્દ્ર પટેલ કાલે Kumbh Mela માં ગંગા સ્નાન માટે જશે

Gandhinagar, તા.6મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે કુંભમેળામાં ગંગા સ્નાન માટે જશે તેમની સાથે મંત્રી મંડળના કેટલાક સભ્યો પણ જોડાઇ તેવા સંકેત છે. ભુપેન્દ્ર પટેલ કુંભમેળામાં ગુજરાત પેવેલીયનની પણ મુલાકાત લેશે અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ બેઠક યોજે તેવી ધારણા છે. ગુજરાત સરકારે હાલમાં જ મહાકુંભમાં જવા ઇચ્છતા શ્રધ્ધાળુઓ માટે રાજ્યભરમાંથી ખાસ વોલ્વો બસની ટ્રીપ દોડાવી […]

Mahakumbh માં ગંગા સ્નાન માટે PM મોદીકાલે પ્રયાગરાજ પહોંચશે

New Delhi, તા. 4મહાકુંભમાં ગંગા સ્નાન માટે વડાપ્રધાન મોદી આવતીકાલે પ્રયાગરાજ પહોંચશે. જયારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મંત્રી મંડળ તા.7મી ફેબ્રુઆરીએ મહાકુંભમાં ડૂબકી લગાવશે. વધુમાં જાણવા મળતી વિગત મુજબ  મહાકુંભમાં પીએમ મોદીના સ્નાન માટે એક કલાકનો સમય અનામત રખાયો છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ફેબ્રુઆરીએ સવારે 10 વાગે પ્રયાગરાજ એરપોર્ટ પહોંચશે. તે પ્રયાગરાજ એરપોર્ટથી […]