Punjab વિધાનસભામાં કેન્દ્રની નવી કૃષિ નીતિ રદ કરવાનો પ્રસ્તાવ પસાર

Chandigarh,તા.૨૬ ભગવંત માન સરકારે પંજાબ વિધાનસભામાં કેન્દ્રીય કૃષિ બિલને રદ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો, જેને ધારાસભ્યોએ સર્વાનુમતે પસાર કર્યો. રાજ્ય સરકારે ગયા મહિને જ કેન્દ્ર સરકારની આ નીતિનો વિરોધ કર્યો હતો. ભગવંત માન સરકારનું કહેવું છે કે આ નીતિ ૨૦૨૧ માં રદ કરાયેલા ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને નવા સ્વરૂપમાં લાગુ કરવાનો પ્રયાસ છે. તે જ […]

શિવરાજ બાદ હવે જાખડને plane માં તૂટેલી સીટ મળી

Chandigarh,તા.24 મધ્યપ્રદેશનાં પૂર્વ સીએમ અને હાલ કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ બાદ હવે પંજાબ ભાજપનાં પ્રમુખ સુનિલ જાખડે ચંદીગઢ દિલ્હીની ઈન્ડીગોની ફલાઈટની તૂટેલી સીટની તસ્વીરો શેર કરી છે. જાખડે એકસ પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે, 27 મી જાન્યુઆરીએ ફલાઈટમાં તૂટેલી સીટના બારામાં કેબિન ક્રુને જણાવ્યું હતું કે, હંમેશાની જેમ વિનમ્ર કેબીન ક્રુએ તેમને ઈન્ડીગોની વેબસાઈટ […]

કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી બનવાની અફવા છે,આ વાતોમાં કોઈ સત્ય નથી,Bhagwant Mann

Chandigarhતા.૧૯ દિલ્હીની ચૂંટણી પછી પંજાબમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો વચ્ચે મુખ્યમંત્રી ભગવંત માને પહેલી વાર પોતાનું મૌન તોડ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી બનવાના નથી. આ અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, જે પાયાવિહોણી છે. આમાં કોઈ સત્ય નથી. મંગળવારે સાર્દુલગઢમાં તાલુકાની કામગીરીનું નિરીક્ષણ કરતી વખતે મુખ્યમંત્રીએ આ વાત કહી. આ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું […]

હરિયાણા ચૂંટણીમાં અધિકારીઓએ મારી વિરુદ્ધ કામ કર્યું, મુખ્યમંત્રી સાંભળતા નથી,Anil Vij

Chandigarh,તા.૩ હરિયાણાના વીજળી અને પરિવહન મંત્રી અનિલ વિજે ફરી એકવાર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. મંત્રી અનિલ વિજે કહ્યું, ચૂંટણી દરમિયાન મારા અધિકારીઓએ મારી વિરુદ્ધ કામ કર્યું હતું. સો દિવસ થઈ ગયા છે, પરિસ્થિતિ બદલાય કે ન બદલાય તેનાથી કોઈ ફરક પડવાનો નથી. આપણા પક્ષ અને સરકારે યોગ્ય રીતે કામ કરવું જોઈએ. આ માટે મુખ્યમંત્રીએ […]

ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો,Haryana ના ૧૦ ખેડૂતો દલેવાલના સમર્થનમાં ભૂખ હડતાળ પર બેઠા

Chandigarhતા.૧૮ ખેડૂતોની વિવિધ માંગણીઓના સમર્થનમાં અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાળ પર રહેલા ખેડૂત નેતા જગજીત સિંહ દલેવાલ સાથે એકતા દર્શાવતા, વધુ ૧૦ ખેડૂતો ખાનૌરી આંદોલન સ્થળ પર ભૂખ હડતાળ પર બેઠા છે. દલેવાલ ઉપરાંત, પંજાબના ૧૧૧ ખેડૂતો છેલ્લા ત્રણ દિવસથી અનિશ્ચિત સમય માટે ઉપવાસ પર છે. પંજાબ અને હરિયાણા વચ્ચેની ખાનૌરી સરહદ પર પત્રકારોને સંબોધતા […]

Punjabમાં કંગનાની ‘Emergency’ સામે વિરોધ : મોટાભાગના થિયેટરોમાં રિલિઝ ન થઇ

Chandigarh, તા.18ફિલ્મ અભિનેત્રી અને મંડીથી ભાજપ લોકસભા સભ્ય કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ શુક્રવારે પંજાબના સિનેમાઘરોમાં રિલીઝ થઇ શકી ન હતી. કારણ કે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC) અને અન્ય શીખ સંગઠનો દ્વારા વિરોધ શરૂ થયો હતો. જો કે, રાજ્યની રાજધાની ચંદીગઢમાં ફિલ્મના શો 50 ટકા દર્શકોથી ભરેલા હતા. SGPC સભ્યો અને શીખ સંગઠનો રાજ્યભરના થિયેટરોની […]

હરિયાણા બીજેપી અધ્યક્ષ Mohan Lal અને ગાયક Rocky Mittal વિરુદ્ધ એફઆઇઆર

Chandigarh,તા.૧૫ હરિયાણા ભાજપના પ્રદેશ અધ્યક્ષ મોહન લાલ બડોલી (૬૧) અને ગાયક રોકી મિત્તલ વિરુદ્ધ દુષ્કર્મનો કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ ૧૩ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ હિમાચલના કસૌલી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. મહિલાનો આરોપ છે કે તેને કસૌલીની એક હોટલમાં બળજબરીથી દારૂ પીવડાવવામાં આવ્યો અને રેપ કરવામાં આવ્યો. આ માટે, રોકી મિત્તલે તેણીને તેના આલ્બમમાં […]

AAP MLA Gogiનું ગોળી વાગતાં શંકાસ્પદ સંજોગોમાં મોત

Chandigarhતા.૧૧ લુધિયાણા પશ્ચિમ મતવિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુરપ્રીત ગોગી બસ્સીનું શુક્રવારે મોડી રાત્રે શંકાસ્પદ સંજોગોમાં ગોળી મારવામાં આવ્યા બાદ મૃત્યુ થયું. કહેવામાં આવી રહ્યું છે કે ગુરપ્રીત ગોગીના માથામાં ગોળી વાગી છે. ગોળી કેવી રીતે ચલાવવામાં આવી અને કોણે ચલાવી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ગોળીબારનો અવાજ સંભળાતા જ તેમના પરિવારના સભ્યો અને […]

Jagjit Singh Dallewal ની હાલત નાજુક, ખેડૂતો ૧૦ જાન્યુઆરીએપીએમનું પૂતળું બાળશે

Chandigarh,તા.૯ ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલ હરિયાણા અને પંજાબની ખનૌરી બોર્ડર પર આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે. તેમના ઉપવાસનો આજે ૪૫મો દિવસ છે. જો રિપોર્ટ્‌સ પર વિશ્વાસ કરવામાં આવે તો, તેની દેખરેખ કરી રહેલા ડોકટરોનું કહેવું છે કે દલ્લેવાલની હાલત વધુ ખરાબ થઈ રહી છે. તેનું બીપી વારંવાર ખૂબ જ ઓછું થઈ જાય છે. જેના […]

Supreme Court ની હાઈ પાવર કમિટીએ ૩ જાન્યુઆરીએ પંચકુલામાં ખેડૂતો સાથે બેઠક બોલાવશે

સંયુક્ત કિસાન મોરચાએ સમિતિના આમંત્રણને ફગાવી દીધું છે. Chandigarh,તા.૧ પંજાબ અને હરિયાણાની સરહદ પર શંભુ અને ખનૌરી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને લઈને સુપ્રીમ કોર્ટે ખેડૂતો સાથે વાત કરીને ઉકેલ શોધવાનો નિર્દેશ આપ્યો છે. ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલ ૩૭ દિવસથી આમરણાંત ઉપવાસ પર છે. જેના કારણે સુપ્રીમ કોર્ટની હાઈ પાવર કમિટીએ ૩ જાન્યુઆરીએ […]