Punjab વિધાનસભામાં કેન્દ્રની નવી કૃષિ નીતિ રદ કરવાનો પ્રસ્તાવ પસાર
Chandigarh,તા.૨૬ ભગવંત માન સરકારે પંજાબ વિધાનસભામાં કેન્દ્રીય કૃષિ બિલને રદ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો, જેને ધારાસભ્યોએ સર્વાનુમતે પસાર કર્યો. રાજ્ય સરકારે ગયા મહિને જ કેન્દ્ર સરકારની આ નીતિનો વિરોધ કર્યો હતો. ભગવંત માન સરકારનું કહેવું છે કે આ નીતિ ૨૦૨૧ માં રદ કરાયેલા ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને નવા સ્વરૂપમાં લાગુ કરવાનો પ્રયાસ છે. તે જ […]