Disha Salian આત્મહત્યા કેસમાં આદિત્ય ઠાકરેની મુશ્કેલી વધશે
Maharashtra, તા.7મહારાષ્ટ્રમાં સત્તા ગુમાવ્યા બાદ હવે ઠાકરે પરિવારની મુશ્કેલીમાં સતત વધારો થઇ રહ્યો છે તેમાં ફરી એક વખત ચર્ચામાં આવેલ શુષાંદસિંહ રાજપુત હત્યા કેસ અને તેના પૂર્વ મેનેજર દિશા સાલીયાનના મૃત્યુમાં એક જાહેર હીટની અરજી કરવામાં આવી છે અને તેમાં આદિત્ય ઠાકરેની પૂછપરછ અને ધરપકડની માંગ કરવામાં આવી છે. આ અરજી હાઇકોર્ટ લીટીગન્ટ્સ એસોસીએશન ઓફ […]