કષ્ટભંજનદેવ Hanumanjidada ને સેવંતીના ફુલોનો દિવ્ય શણગાર

Salangpur, તા.1શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.31ના રોજ  સાળંગપુરમાં  શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય વાઘા તથા રંગબેરંગી  સેવંતીના મિક્સ ફુલો વડે  દિવ્ય શણગાર  કરાયો છે. આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે હીરાજડિત મુગટ પહેરાવાયો  ગુલાબના ફુલોનો […]

Salangpur ના હનુમાનજીને હજારીગલના ફૂલોનો શણગાર

Botad,તા.18 સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજીને શનિવારે (18મી જાન્યુઆરી) હજારીગલ અને સેવંતીના ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો. દાદાની આસપાસ હજારીગલના ફૂલોનો શણગાર કરાયો જ્યારે સેવંતીના લાલ ફુલોથી શ્રીરામ લખવામાં આવ્યું. આ સાથે કષ્યભંજનદેવને પ્રિય એવી સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. શનિવારે સવારે 5:30 કલાકે મંગળા આરતી હ્રદયપ્રકાશ સ્વામી દ્વારા અને સવારે […]

Salangpurdham માં શ્રી કષ્ટભંજન દેવને સંગીતના વાદ્યો ધરાવાયા

Salangpur,તા.26સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી  હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર ધનુર્માસ નિમિત્તે તારીખ 26-12-2024ને ગુરુવારના રોજ  શ્રીકષ્ટભંજનદેવને  233 માં શ્રી સ્વામિનારાયણ  મહામંત્ર પ્રાગટ્ય દિન  નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ દાદાને તબલા, હારમોનીયમ, વીણા, વાંસળી, બેંજો, મંજીરા, ડ્રમ, ડમરૂ, ડફલી સિતાર, ગીટાર, ઢોલ, શરણાઈ વિવિધ […]