Mahashivratri પુર્વે મહાકુંભ-વારાણસી-અયોધ્યામાં મોટી ભીડ :Security alert

Prayagraj,તા.25 પ્રયાગરાજના મહાકુંભનો આવતીકાલે મહાશિવરાત્રીનો દિવસ છેલ્લો હતો અને 13મી જાન્યુઆરીથી ચાલી રહેલા વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાનુ સમાપન થશે તે પુર્વે મોટીમાત્રામાં ભાવિકો ઉમટવા લાગતા તંત્ર એલર્ટ બન્યુ છે. મહાશિવરાત્રી પુર્વે મહાકુંભ ઉપરાંત વારાણસી તથા અયોધ્યામાં પણ ભાવિકોનો મહાસાગર છલકાયો છે જેને પગલે વ્યવસ્થા સંભાળવા વધારાનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ […]

આ 4 રાશિના જાતકો, Mahashivratri થી શરૂ થશે સુવર્ણકાળ

26 ફેબ્રુઆરીએ મહાદેવને સમર્પિત મહાશિવરાત્રિનો તહેવાર મનાવવામાં આવશે. આ પર્વ દર વર્ષે ફાગણ કૃષ્ણ ચતુર્દશીએ મનાવવામાં આવે છે. જ્યોતિષ ગણતરી અનુસાર મહાશિવરાત્રિનું મંગલ પર્વ ભગવાન શિવની ચાર પ્રિય રાશિઓ માટે ખૂબ ઉત્તમ માનવામાં આવી રહ્યું છે. મેષ તમામ બગડેલા કાર્ય પૂર્ણ થઈ જશે. કરિયર-વેપારમાં પ્રગતિ થશે. આવકના સ્ત્રોત વધશે. ઘરમાં વૃદ્ધોનું આરોગ્ય ઉત્તમ રહેશે. મહાશિવરાત્રિના […]

Mahashivratri ના શુભ યોગ,શિવ પરિવારની પૂજાનું વિશેષ મહત્વ

શિવ-કુટુંબની દરરોજ ઘરોમાં પૂજા કરવામાં આવે છે, પરંતુ મહાશિવરાત્રી વિશેષ કૃપા માટે શિવ પરિવારની પુજા ખૂબ શુભ છે.  શાસ્ત્રમાં, તેને શિવ-પર્વતી મિલનનો દિવસ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન મહાશિવરાત્રીના દિવસે થયાં હતાં, તેથી આ તારીખે તેમની પૂજા કરવાથી કુવારા સાધકોના લગ્ન  થઈ શકે છે. આ તહેવાર […]