આંબેડકર કે અન્ય જેવા કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓમાં ફસાશો નહીં,Amit Shah

New Delhi,તા.૨૫ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને નડ્ડાએ બુધવારે એનડીએ નેતાઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવતા બંધારણના મુદ્દા પર નેતાઓ સાથે વિગતવાર વાત કરી હતી. અમિત શાહે કહ્યું કે આંબેડકર કે અન્ય જેવા કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓમાં ફસાશો નહીં પરંતુ સકારાત્મક કામ કરો. બેઠકમાં એ પણ જણાવવામાં આવ્યું […]

ગૃહમંત્રી Amit Shah ના નિધનની અફવા ફેલાવવા પર મોટી કાર્યવાહી

Ghaziabad,તા. ૨૫ પોલીસે ગાઝિયાબાદ જિલ્લાના સાહિબાબાદમાં ઇન ઈન્ડિયા ફેસબુક પેજ પર વાઈરલ ગૃહ પ્રધાન અમિત શાહના મૃત્યુ અંગેની ખોટી માહિતી ફેલાવવા બદલ એક રિપોર્ટ નોંધ્યો છે. આ રિપોર્ટ ભાજપના વસુંધરા મંડળના પ્રમુખ અનિલ શર્માની ફરિયાદ પર દાખલ કરવામાં આવ્યો છે. અનિલ શર્માએ રિપોર્ટમાં જણાવ્યું છે કે ઇન ઈન્ડિયા ફેસબુક પેજ પર ગૃહમંત્રી અમિત શાહના નિધન […]

હું સપનામાં પણ આંબેડકરજીનું અપમાન ન કરી શકું : ગૃહમંત્રી

New Delhi, તા.૧૮ બાબાસાહેબ ભીમરાવ આંબેડકર પર આપેલા નિવેદનને લઈને ચારેય બાજુથી ઘેરાયેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસે તથ્યોને તોડી મરોડીને રજૂ કર્યા છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસે હંમેશા આંબેડકરને હાંસિયામાં રાખ્યા છે. કોંગ્રેસે તેના નેતાઓને ભારત રત્ન આપ્યું પરંતુ બાબાસાહેબ […]

ગૃહની બહાર પણ વિપક્ષી સાંસદોએ Babasaheb Ambedkar ની તસ્વીરનો વિરોધ કર્યો

અમિત શાહે દેશની માફી માંગવી જોઈએ અને પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ,ખડગે New Delhi,તા.૧૮ લોકસભા અને રાજ્યસભામાં આજે વિપક્ષના સાંસદોએ હંગામો મચાવ્યો હતો. હંગામાને કારણે બંને ગૃહોની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી. આ હોબાળાનું કારણ અમિત શાહનું નિવેદન હતું જે તેમણે ગઈ કાલે રાજ્યસભામાં આપ્યું હતું. બંધારણ પરની ચર્ચાનો જવાબ આપતા અમિત શાહે બાબા સાહેબ […]

ડો.આંબેડકર અંગે વિધાનો બદલ Amit Shah સામે નોટીસ

New Delhi,તા.18 દેશના બંધારણના 75 વર્ષની ઉજવણીની ચર્ચા સમયે રાજયસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સામે હવે કોંગ્રેસ પક્ષે મોરચો માંડયો છે અને ગઈકાલે શ્રી શાહે આ વર્ષોના જવાબ આપતા કોંગ્રેસ પર પ્રહાર સમયે બાબાસાહેબ આંબેડકર અંગે અપમાનજનક વિધાનો કર્યા હોવાનો આરોપ મુકે છે તેના પર ચર્ચાની માંગણી કરતી સભા મોકુફીની નોટીસ ફટકારી છે. શ્રી […]

Wayanad ને ૨૨૨૧ કરોડનું પેકેજ આપો,અમિત શાહ સાથેની મુલાકાતમાં પ્રિયંકા ગાંધીએ માંગ કરી

New Delhi,તા.૪ પ્રિયંકા ગાંધી પૂરથી તબાહ થયેલા કેરળના વાયનાડને બચાવવા માટે સતત સક્રિય છે. બુધવારે પ્રિયંકા ગાંધીએ ગૃહ પ્રધાન અમિત શાહને સંસદમાં મળ્યા અને વાયનાડ માટે વિશેષ પેકેજની માંગ કરી. આ બેઠક દરમિયાન ૨૧ વધુ સાંસદો હાજર હતા. પ્રિયંકાએ અમિત શાહ પાસે વાયનાડ માટે ૨૨૨૧ કરોડ રૂપિયાનું રાહત ફંડ બહાર પાડવાની માંગ કરી છે. બેઠક […]

Amit Shah ના નિવાસે એકનાથ શિંદે-અજીત પવાર – દેવેન્દ્ર ફડનવીસ પહોંચ્યા

New Delhi,તા.28 મહારાષ્ટ્રમાં ભાજપ નેતૃત્વના મોરચા મહાયુતીના ભવ્ય વિજય બાદ મુખ્યમંત્રીના મુદે સર્જાયેલી સ્થિતિનો જવાબ આજે સાંજ સુધીમાં મળી જાય તેવા સંકેત છે. છેલ્લા પાંચ દિવસના મુંબઈમાં રાજકીય દ્રશ્યો બાદ આજે હવે મહાયુતીના ત્રણેય અગ્રણીઓ મુખ્યમંત્રી એકનાથ શિંદે- નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ તથા બીજા નાયબ મુખ્યમંત્રી અજીત પવાર દિલ્હી પહોંચ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને […]

Hemant Soren પાછલા બારણે મુસ્લિમોને અનામત આપવાની તૈયારી કરી રહ્યા છે, Amit Shah

Ranchi,તા.૧૬ ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન પર પ્રહાર કરતા કહ્યું કે તેઓ ’કોંગ્રેસની મદદથી પાછલા બારણે મુસ્લિમોને અનામત આપવાની તૈયારી કરી રહ્યા છે.’ શાહે ચેતવણી આપી હતી કે ભાજપ આવા કોઈ ષડયંત્રને સફળ થવા દેશે નહીં. શાહે ઝારખંડમાં આદિવાસીઓની ઘટતી વસ્તી માટે હેમંત સોરેનને પણ જવાબદાર ગણાવ્યા હતા. ઝારખંડના દુમકામાં […]

ઈન્દિરા ગાંધી સ્વર્ગમાંથી ઉતરી આવશે તો પણ કલમ ૩૭૦ હટશે નહીં: Amit Shah

મનમોહન સિંહના સમયમાં ભારત વિશ્વ અર્થવ્યવસ્થાની યાદીમાં ૧૧મા સ્થાને હતું, હવે પાંચમા સ્થાને આવ્યું છે Dhule, તા.૧૩ જમ્મુ-કાશ્મીરમાં નવી સરકારની રચના બાદ કલમ ૩૭૦ને લઈને ઘમાસાણ મચ્યું છે. કેન્દ્ર શાસિત પ્રદેશની ઓમર અબદુલ્લા સરકાર સતત એવું કહી રહી છે કે, અમે જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ પાછી લાવીને રહીશું. આ મુદ્દે રાજ્યની વિધાનસભામાં પણ ઘણી વખત ગરમાગરમીની […]

કોંગ્રેસપછાત વર્ગની અનામત કાપીને મુસ્લિમોને આપવા માંગે છે, અમે આવું થવા દઈશું નહીં,Amit Shah

Ranchi,તા.૯ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડના છતરપુરમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભા યોજી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ પછાત વર્ગો, દલિત અને આદિવાસીઓનું અનામત કાપીને મુસ્લિમોને આપવા માંગે છે. હું રાહુલ ગાંધીને કહેવા માંગુ છું કે જ્યાં સુધી દેશમાં ભાજપ છે ત્યાં સુધી લઘુમતીઓને અનામત નહીં […]