Gandhinagar:રવિવારે નવનિયુક્ત વકીલોની ઓથ સેરેમની કાર્યક્રમ

 ગૃહમંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ, કાયદામંત્રી ઋષીકેશભાઈ ,  બીસીઆઈના ચેરમેન   મનનકુમાર મિશ્રા સહિતના અગ્રણીઓ રહેશે ઉપસ્થિત Gandhinagar,તા.07 ગાંધીનગરમાં રવિવારે નવનિયુક્ત વકીલોની ઓથ સેરેમનીનો ભવ્ય કાર્યક્રમ છે. જેમાં રાજકોટથી 5 બસો અને વાહનોમાં ધારાશાસ્ત્રીઓ ગાંધીનગર જશે. કાર્યક્રમને લઈ નવનિયુક્ત એડવોકેટ્સમાં ઉત્સાહ છવાયો છે. આ તરફ રાજકોટ બાર એસો. અને ભાજપ લીગલ સેલ દ્વારા તડામાર તૈયારીઓ થઈ […]

દેશમાં એક જ શિક્ષણ મંત્રી એવા છે જે દારૂ કૌભાંડ કેસમાં જેલ ગયા છે,Amit Shah

New Delhi,તા.૩ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે આમ આદમી પાર્ટી અને તેના નેતા અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા. જંગપુરામાં અમિત શાહે કહ્યું કે કેજરીવાલે કહ્યું હતું કે તેઓ યમુનામાં ડૂબકી લગાવશે, પરંતુ તેમણે ડૂબકી લગાવી નહીં. તે યમુનાને પણ સાફ કરી શક્યો નહીં. પરંતુ ભાજપ સરકાર ફક્ત ૩ […]

આ બજેટ આત્મનિર્ભર ભારતનો રોડમેપ:Amit Shah

New Delhi તા.1નાણામંત્રી નિર્મલા સીતારામને આમ બજેટ રજૂ કરીને આમ જનને રાહત આપી છે. નાણામંત્રી તરીકે નિર્મલા સીતારામને સતત આઠમી વાર બજેટ રજુ કર્યુ હતું. આ બજેટને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આવકારીને જણાવ્યું હતું કે બજેટ આત્મનિર્ભર ભારતનો રોડ મેપ છે. બિહારને જે મળ્યું તેનું તે હકદાર છે: રાજીવ પ્રતાપકેન્દ્રીય બજેટ 2025ને લઈને ભાજપ સાંસદ […]

Amit Shah કુટુંબ સાથે મહાકુંભમાં સ્નાન કરશે

New Delhi,તા.20 કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ અને તેમનું કુટુંબ કુંભમેળામાં જશે. હાલ અનેક કેન્દ્રીય મંત્રીઓ એક બાદ એક મેળામાં બિનજરૂરી રીતે વ્યવસ્થાને મુશ્કેલી પડે નહી તે રીતે ડોગાસ્નાન લઈ રહ્યા છે. શાહ તા.27 અથવા તા.28ના રોજ પરિવાર સાથે ત્રિવેણી સંગમ ખાતે સ્નાન કરશે. મહાકુંભના આયોજકો તથા ઉતરપ્રદેશ સરકારને આ અંગે જાણ કરી દેવામાં આવી છે. […]

ગૃહપ્રધાન અમિત શાહે આર્કિયોલોજિકલ Experience Museumનું કર્યું લોકાર્પણ

કેન્દ્રીય પ્રધાન અમિત શાહે કહ્યું કે વડનગરના ૨૫૦૦ વર્ષના ઈતિહાસને પ્રત્યક્ષ અનુભવવાનો મળશે અવસર Vadnagar, તા.૧૬ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે વડનગરમાં ખાતે આવેલા પુરાતત્ત્વ પ્રાયોગિત સંગ્રહાલયનું ઉદઘાટન કર્યું છે. ૨૯૮ કરોડના ખર્ચે નિર્મિત આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું છે. “અનંત અનાદિ વડનગર”. એ નગર કે જે ભારતના સૌથી પ્રાચીન નગરોમાંથી એક મનાય છે. ગુજરાતની […]

મકરસંક્રાંત ઉજવણી, વિકાસ કાર્યોને જોડતા અમિત શાહ

Gandhinagar,તા.15 ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના  સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે મકરસક્રાંતિના પાવન પર્વ નિમિત્તે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતે પૂજા અર્ચના કરી સર્વે નાગરિકોને ઉત્તરાયણના પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી આ તહેવાર દરેકના જીવનમાં સતત ઉન્નતિ, પ્રગતિ અને સુખ-સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના કરી હતી.  આ પૂર્વે શ્રી શાહે ઘાટલોડિયા ખાતે ગુજરાત રાજ્ય પોલીસ […]

કામ કરતી વખતે સારી છબી જાળવી રાખો,મહારાષ્ટ્રના મંત્રીઓને અમિત શાહની સલાહ

New Delhi,તા.૧૩ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે શિરડીની મુલાકાતે હતા. વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ, શિરડીમાં અધિકારીઓ અને કાર્યકરોનો એક કેમ્પ ગોઠવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના તમામ ભાજપના મંત્રીઓ અને નેતાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં બોલતા, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહા વિકાસ આઘાડીની આકરી […]

કેન્દ્રીય ગૃહ પ્રધાન Amit Shah ભારત મંડપમ ખાતે ભારતપોલ પોર્ટલનું ઉદ્‌ઘાટન કર્યું

હવે ભારતમાં ગુનો આચરી નાસ્તા ફરતા અથવા વિદેશ ફરાર થઇ જતાં કે પછી વિદેશમાં બેસીને ભારતમાં ગુનો આચરતા આરોપીઓને સરળતાથી ઝડપી લેવામાં આવશે New Delhi,તા.૭ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે ભારત મંડપમ ખાતે ભારતપોલ પોર્ટલનું ઉદ્‌ઘાટન કર્યું છે. જેનાથી હવે ભારતમાં ગુનો આચરી નાસ્તા ફરતા અથવા વિદેશ ફરાર થઇ જતાં કે પછી વિદેશમાં બેસીને […]

કાશ્મીરનું નવું નામ ‘’Rishi Kashyap’ કરવાના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપ્યા સંકેત

New Delhi તા.3કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે  કાશ્મીરનું નામ બદલવા અંગે મહત્ત્વની જાહેરાત કરી છે. તેમણે ‘JK and Ladakh Through the Ages’ના પુસ્તક વિમોચન પ્રસંગે કહ્યું કે, ‘કાશ્મીરનું નામ ઋષિ ‘કશ્યપ’ કરવામાં આવી શકે છે. શંકરાચાર્યનો ઉલ્લેખ, સિલ્ક રૂટ, હેમિષ મઠથી સાબિત થાય છે કે, ભારતીય સંસ્કૃતિનો પાયો કાશ્મીરમાં જ નખાયો હતો. કાશ્મીરમાં સૂફી, બૌદ્ધ અને […]

Kashmirનું નામ Kashyapના નામ પર રાખવામાં આવી શકે છે અમિત શાહની જાહેરાત

New Delhi,તા.૨ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે પુસ્તક જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ થ્રુ ધ એજીસ’ના વિમોચન પ્રસંગે કહ્યું હતું કે કાશ્મીરનું નામ કશ્યપના નામ પર રાખી શકાય છે. તેમણે કહ્યું કે શંકરાચાર્ય, સિલ્ક રૂટ, હેમિશ મઠનો ઉલ્લેખ એ સાબિત કરે છે કે ભારતીય સંસ્કૃતિનો પાયો કાશ્મીરમાં જ નાખવામાં આવ્યો હતો. કાશ્મીરમાં સૂફી, બૌદ્ધ […]