દક્ષિણ ભારતમાં સીમાંકનનો મુદ્દો ચગ્યો, કર્ણાટકના CMએ અમિત શાહ પાસેથી માગી ગેરન્ટી

Tamil Nadu,તા.28  લોકસભા બેઠકોના ​​સીમાંકન બાદ તમિલનાડુ, કેરળ અને કર્ણાટક સહિત દક્ષિણ ભારતના રાજ્યોમાં બેઠકોમાં ઘટાડો થવાની સંભાવના છે. જેને લઈને રાજકારણ ગરમાયું છે અને તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને રાજ્યના તમામ પક્ષોની બેઠક બોલાવી છે એટલું જ નહીં, હવે આ મુદ્દો જોર પકડી રહ્યો છે અને કર્ણાટકના સીએમ એમ સિદ્ધારમૈયાએ પણ આ અંગે કેન્દ્ર પાસેથી […]

Amit Shahસાથે સોદાબાજી કરી, 12 મંત્રી પદ, વિધાન પરિષદનું અધ્યક્ષ પદ માગ્યું Eknath Shinde એ

New Delhi,તા.29 મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદને લઈને ગડમથલ હજુ યથાવત્ જ છે. સીએમ પદ માટેનો દાવો છોડ્યા બાદ શિવસેનાના નેતા એકનાથ શિંદેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સામે તેમની માંગણીઓની લાંબી યાદી મૂકી છે. શિંદે હવે મુખ્યમંત્રી પદના બદલામાં ભારે સોદાબાજી કરી રહ્યા છે. શિંદેએ ગઈકાલે રાત્રે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી સાથેની મેરેથોન બેઠક દરમિયાન આ માંગણીઓ રજૂ […]

Ahmedabad ની નવી પોલીસ કમિશનર કચેરીના ઉદઘાટન પહેલા ડોમ ધરાશાયી, ત્રણને ઇજા

Ahmedabad,તા.01  આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. અમિત શાહ દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરની નવી કચેરીનું ઉદ્દઘાટન કરવાનું હોવાથી તેની તૈયારીઓ ચાલી રહી હતી. તે દરમિયાન આજે વહેલી સવારે 8 વાગ્યાની આસપાસ પોલીસ સ્ટેડિયમાં ડોમ તૂટી પડતાં 3 મજૂરોને ઇજા પહોંચી છે. જેના લીધે કાર્યક્રમની તૈયારીઓમાં અડચણો ઉભી થઇ હતી. આ ઉદઘાટનની તૈયારી […]

પહેલા અહીંના માસ્ટર પાકિસ્તાનથી ડરતા હતા, હવે એ જ દેશ પીએમ મોદીથી ડરે છે,Amit Shah

Jammu,તા.૨૧ જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણીને વેગ આપવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે મેંધર પહોંચ્યા હતા. અહીં એક જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે, શું તમને યાદ છે કે ૯૦ના દાયકામાં જમ્મુ-કાશ્મીરમાં કેટલી ગોળીબાર થઈ હતી? પહેલા અહીં ગોળીબાર થતો હતો કારણ કે પહેલા અહીંના આકાઓ પાકિસ્તાનથી ડરે છે, હવે પાકિસ્તાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી ડરે છે. […]

દેશમાંથી નક્સલવાદીઓનો ૨૦૨૬ સુધીમાં સફાયો થઈ જશે: Amit Shah

કેન્દ્રીય ગૃહમંત્રીએ નક્સલવાદીઓને હિંસાનો માર્ગ છોડવાની અપીલ કરી  બસ્તરની દર્દનાક ડોક્યુમેન્ટ્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર શેર કરી New Delhi, તા.૨૦ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શુક્રવારે તેમના નિવાસસ્થાને છત્તીસગઢમાં નક્સલી હિંસાના પીડિતોને મળ્યા હતા. બસ્તર શાંતિ સમિતિ વતી ૫૫ હિંસા પીડિતો અહીં પહોંચ્યા હતા. બધાએ પોતપોતાની પીડા કહી. આ મીટિંગ બાદ અમિત શાહે પોતાના […]

નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસનું ગઠબંધન હંમેશાથી આતંકવાદનું સમર્થન કરતું રહ્યું ,Amit Shah

અંડરવર્લ્ડમાં આતંકવાદને દાટી દઈશું Srinagar,તા.૧૬ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસનું ગઠબંધન હંમેશાથી આતંકવાદનું સમર્થન કરતું રહ્યું છે. ઘાટીમાં જ્યારે પણ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસની સરકારો સત્તામાં આવી છે ત્યારે અહીં આતંકવાદે જોર પકડ્યું છે. ૯૦ના દાયકાને યાદ કરો… હું ફારુક અબ્દુલ્લાને પૂછવા માંગુ છું, તમે અહીંના મુખ્ય પ્રધાન હતા, તમે રાજીવ ગાંધી સાથે સમાધાન કરીને ચૂંટાયા […]

હવે Port Blair ને Sri Vijayapuram તરીકે ઓળખવામાં આવશે

શ્રી વિજય પુરમ નામ આપણા આઝાદી માટેના સંઘર્ષ અને તેમાં આંદામાન અને નિકોબારના યોગદાનને દર્શાવે છે : શાહ New Delhi, તા.૧૩ કેન્દ્રની નરેન્દ્ર મોદીની આગેવાની વાળી એનડીએ સરકારે, પોર્ટ બ્લેરનું નામ બદલીને ‘શ્રી વિજયપુરમ’ કરી દીધું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ અંગે સત્તાવાર જાણકારી આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું છે […]

Amit Shah ગુજરાત લાલબાગના રાજાને લઈ જઈ શકે છે,Sanjay Raut

Mumbai,તા.૧૦ શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે સોમવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે જે રીતે ભાજપ મુંબઈના વારસાને ગુજરાતમાં નિકાસ કરી રહ્યું છે, તેણે લાલબાગના રાજાને ત્યાં પણ ન લઈ જવું જોઈએ. અમિત શાહની તાજેતરની મુંબઈ મુલાકાતનો ઉલ્લેખ કરતાં રાઉતે કહ્યું, “આ વખતે જ્યારે તેઓ આવ્યા છે, ત્યારે લોકોને […]

BJP, in damage control mode માં, જેમના પત્તાં કપાયા એવા નારાજ નેતાઓને જમ્મુ-કાશ્મીરમાં સોંપી જવાબદારી

Jammu- Kashmir,તા.09  જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો જોરશોરથી પ્રચારમાં જોડાઈ ગયા છે. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જમ્મુ કાશ્મીરમાં અનેક સંગઠનાત્મક ફેરફાર કર્યા છે. સત શર્માને જમ્મુ કાશ્મીરના કાર્યવાહક અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે આગામી વિધાનસભા ચૂંટણી માટે નિર્મલ સિંહને રાજ્યની ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ અને ચૌધરી સુખ નંદનને […]

Jammu and Kashmir ભારતનું છે, હતું અને હંમેશા રહેશે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

અમિત શાહે પલોડામાં જનસભાને સંબોધિત કરી હતી, આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા Jammu and Kashmir, તા.૭ જમ્મુ અને કાશ્મીરમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે પાર્ટીનો ઢંઢેરો જાહેર કર્યાના એક દિવસ પછી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ’કાર્યકર્તા કોન્ફરન્સ’માં ભાજપના કાર્યકરોને સંબોધિત કરી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કલમ ૩૭૦ ક્યારેય […]