૧૪ માર્ચ હોળી પર દેશના અનેક રાજ્યોએ ડ્રાય ડે તરીકે જાહેર કર્યો

New Delhi,તા.૧૨ ઉત્તર ભારતના મુખ્ય રાજ્યો, ઉત્તર પ્રદેશ, દિલ્હી-એનસીઆર, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ અને કાશ્મીરમાં ૧૪ માર્ચ, હોળીના દિવસે ડ્રાય ડે જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં હોળી પર કોઈ દારૂની દુકાન ખુલશે નહીં. આ બધા રાજ્યોની સરકારોએ આ સંદર્ભમાં માર્ગદર્શિકા જારી કરી છે; રાજ્યમાં સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા […]

જો ભાજપ જીતશે તો મુસ્લિમ ધારાસભ્યોને વિધાનસભામાંથી બહાર ફેંકી દેવામાં આવશે; Shubhendu Adhikari

મમતા બેનર્જીએ શુભેન્દુ અધિકારીની ટિપ્પણીની નિંદા કરી અને ભાજપ પર રાજ્યમાં “નકલી હિન્દુત્વ” લાવવાનો આરોપ લગાવ્યો Kolkataતા.૧૨ પશ્ચિમ બંગાળ વિધાનસભાના અધ્યક્ષ બિમન બેનર્જીએ ગૃહ સચિવને નિર્દેશ આપ્યો કે તેઓ ભાજપના ધારાસભ્યોને ગૃહની કાર્યવાહી સંબંધિત કોઈપણ દસ્તાવેજો પૂરા ન પાડે. રાજ્યના વિવિધ ભાગોમાં મંદિરો પર થયેલા હુમલાઓ અંગે ગૃહને મુલતવી રાખવાની દરખાસ્ત સ્પીકરે ફગાવી દીધા બાદ […]

Dhangadhra માં તત્કાલીન સીનીયર ક્લાર્ક સામે અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ

Dhrangadhra,તા.૧૨ ધાંગધ્રામાં કાર્યપાલક ઈજનેરની ઓફિસના તત્કાલીન સીનીયર ક્લાર્ક રાજેશ એચ.દેવમુરારી સામે એન્ટી કર્પ્શન બ્યુરોએ અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધ્યો છે. આ કેસની વિગત મુજબ તત્કાલીન સીનીયર ક્લાર્ક રાજેશ દેવમુરારીના ૨૦૧૨થી ૨૦૧૯ ના સમયગાળા દરમિયાન મેળવવામાં આવેલા દસ્તાવેજી પુરાવા તથા તેમના નાણાકીય વ્યવહારોનું વિશ્લેષણ છઝ્રમ્ ના નાણાકીય સલાહકાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં આરોપીએ પોતાની કાયદેસરની ફરજ […]

કાળઝાળ ગરમી વચ્ચે South Gujarat માં વીજળી ગુલ; વીજ કંપની દ્વારા જિલ્લાઓમાં મેસેજ કરાયા

Surat,તા.૧૨ હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વીજ કંપની દ્વારા વીજળી ગુલના મેસેજ કરાયા હોવાની માહિતી મળી રહી છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજળી ગુલના મેસેજ કરાતા ચારેબાજુ ચર્ચાના વંટોળ ઉભા થયા છે. કાળઝાળ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતના તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં વીજળી ગુલ થઈ છે.  વીજ […]

Harshad Ribadia એ હાઇકોર્ટમાંથી પિટિશન પરત ખેંચતા વિસાવદર બેઠક પર પેટાચૂંટણીનો માર્ગ મોકળો

Gandhinagar,તા.૧૨ ગુજરાત વિધાનસભાની બે ખાલી બેઠક કડી અને વિસાવદર પર આગામી જૂન-જુલાઈમાં પેટાચૂંટણી યોજાવાની શક્યતા છે. કડી વિધાનસભા બેઠક ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના અવસાન બાદ ખાલી પડી હતી. જ્યારે વિસાવદર બેઠક હાઈકોર્ટમાં ચાલતી ચૂંટણી પિટિશનના કારણે અટકેલી હતી. હવે ભાજપના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ તેમની પિટિશન પરત ખેંચતા વિસાવદર બેઠક પર પેટાચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. […]

Gujarati film artist દારૂની હેરાફેરીમાં પકડાયો

Surat,તા.૧૨ સુરતના કાપોદ્રા પોલીસે વિદેશી દારૂ વેચવા અને હેરફેર કરવાના આરોપસર એક દંપતીની ધરપકડ કરી છે અને તેમના કબજામાંથી ૨.૮૬ લાખ રૂપિયાનો દારૂ જપ્ત કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત, પોલીસે દારૂ સપ્લાય કરનારાઓને વોન્ટેડ જાહેર કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ધરપકડ કરાયેલ આરોપી જય બારૈયા […]

CM નીતિશ કુમાર ગાંજાનો વ્યસની છે અને ગાંજા પીને ગૃહમાં આવે છે,પૂર્વ CM રાબડીના કઠોર શબ્દો

સમગ્ર બિહારમાં ગુના ચરમસીમાએ છે. સરકારી લોકો ચૂપચાપ બેઠા છે,તેજસ્વી યાદવ Patna,તા.૧૨ રાષ્ટ્રીય જનતા દળના નેતા રાબડી દેવીએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે નીતિશ ગાંજા પીધા પછી ગૃહમાં આવે છે. તે ટાલવાળો છે. મહિલાઓનું રોજ અપમાન થઈ રહ્યું છે. આજે એટલે કે બુધવારે, નીતિશ કુમાર ફરીથી વિધાન […]

Rohit Sharma એ ઘણા બધા ખિતાબ જીત્યા છે, તે ૪ આઇસીસી ટ્રોફી જીતીને ધોનીથી આગળ

Mumbai,તા.૧૨ રોહિત શર્મા વિરુદ્ધ એમએસ ધોનીઃ રોહિત શર્મા એક પછી એક ટાઇટલ જીતીને નવા રેકોર્ડ બનાવતો રહે છે. ભલે એમએસ ધોનીએ પોતાની કેપ્ટનશીપ હેઠળ ભારત માટે ત્રણ આઈસીસી ટાઇટલ જીત્યા હોય, રોહિત શર્મા પણ તેનાથી ઓછો નથી. જો આપણે કુલ ટાઇટલની વાત કરીએ તો રોહિત શર્મા એમએસ ધોની કરતા ઘણા આગળ છે.આઇસીસી ટ્રોફી જીતવાની બાબતમાં […]

Rajkot માં લોકોના કરોડો રૂપિયાનું ચિટીંગ કરી મંડળી ફરાર થઇ ગઇ

Rajkot,તા.૧૨ રાજકોટમાં વધુ એક સહકારી મંડળીનું ઉઠમણું થયું છે. જેમાં લોકોના કરોડો રૂપિયાનું ચિટીંગ કરી મંડળી ફરાર થઈ ગઈ છે. મની પ્લસ શરાફી મંડળીના પ્રમુખ દ્વારા આ કૈભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં પ્રમુખ અલ્પેશ દોંગાએ ૧૧ કરોડથી વધુનું આચર્યું કૌભાંડ હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ […]

Gujarat માં એપ્રિલ મહિનામાં જંત્રીના નવા દર લાગુ થવાની શક્યતા છે

Gandhinagar,તા.૧૨ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. જેમાં નવી જંત્રી અને તેને લાગુ કરવાના સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે હવે આ મામલે મોટા અપડેટ આવ્યા છે. એપ્રિલ મહિનામાં જંત્રીના નવા દર લાગુ થવાની શક્યતા છે. જોકે, જંત્રીના ભાવોમાં રાહત મળે તેવી સંભાવના છે. સરકારને ૧૧૦૦૦ જેટલી વાંધા અરજીઓ જંત્રીના ફેરફાર માટે મળી […]