અલ-કાયદાનો ટોચનો આતંકી સલાહ અલ-જબીર ઠાર

અમેરિકાએ સીરિયામાં હવાઈ હુમલા કર્યા વૉશિગ્ટન, તા.૩૧ અમેરિકન સૈન્યએ ગુરુવારે અલ કાયદા સાથે સંકળાયેલા આતંકી સંગઠનના સિનિયર આતંકી મોહમ્મદ અલ સલાહ અલ જબીરને મોતને ઘાટ ઉતારી નાખ્યો. સીરિયાના ઉત્તર-પશ્ચિમ ભાગમાં એક હવાઈ હુમલામાં તેનું મોત નિપજ્યું. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું કે આ હવાઈ હુમલા આતંકીઓના નેટવર્કને તોડવા માટે કરાયા હતા. જબીર હુરાર્સ અલ […]

સીરીયામાં સાંસદને પદભ્રષ્ટ કરનાર Ahmed Shara નવા પ્રમુખ

Syria, તા. 30સીરિયાના પ્રમુખ બશર અલ અસદને સત્તામાંથી તગેડી મૂકનારા બળવાખોરોના સમૂહના નેતાને દેશના નવા વચગાળાના પ્રમુખ બનાવી દેવાની જાહેરાત કરાઈ છે. વચગાળાના પ્રમુખ તરીકે અહેમદ અલ શરાનું નામ જાહેર થયું છે. ઉલ્લેખનીય છે કે, શરાના ઈસ્લામિક સમૂહ હયાત તહરીર અલ શામના નેતૃત્વમાં એક બળવાખોરોના ગઠબંધને 8 ડિસેમ્બરે જબરદસ્ત હુમલો કર્યા બાદ બશર અલ અસદને […]

Syria માં સત્તા પર રહેલા સશસ્ત્ર બળવાખોરો અને અસદ સમર્થકો વચ્ચે અથડામણ તીવ્ર

Damascus,તા.૨૬ સીરિયામાં સશસ્ત્ર બળવાખોરો દ્વારા બળજબરીપૂર્વક સત્તા પર કબજો કર્યા બાદ પણ સંઘર્ષ ચાલુ છે. તાજેતરની ઘટનામાં અસદ સમર્થકો અને સત્તામાં રહેલા સશસ્ત્ર બળવાખોરો વચ્ચે ભીષણ અથડામણ થઈ છે. આમાં ૬ લડવૈયાઓના મોત થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સત્તા પર કબજો કરી રહેલા ઇસ્લામવાદીઓ અને દેશના હકાલપટ્ટી કરાયેલા રાષ્ટ્રપતિ બશર અલ-અસદની આગેવાની […]

ભારતે Syria માંથી ૭૫ નાગરિકોને બહાર કાઢ્યા,જેમાં જમ્મુ અને કાશ્મીરના ૪૪ યાત્રાળુઓનો સમાવેશ

New Delhi,તા.૧૧ બળવાખોર દળોએ બશર અલ-અસદની સરકારને હટાવવાના બે દિવસ બાદ મંગળવારે સીરિયામાંથી ૭૫ ભારતીય નાગરિકોને ભારતે બહાર કાઢ્યા હતા. વિદેશ મંત્રાલયે કહ્યું કે સુરક્ષા સ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ દમાસ્કસ અને બેરૂતમાં ભારતીય દૂતાવાસોએ ખાલી કરાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. મોડી રાત્રે જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભારત સરકારે તાજેતરની ઘટનાઓને પગલે આજે […]

Syria છોડી ભાગેલા પૂર્વ પ્રમુખ અસદ પાસે છે,200 ટન સોનું,16 અબજ ડૉલર

syria,તા.11 સીરિયામાં ગૃહયુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ બશર અલ-અસદ દેશ છોડીને ભાગી ગયા છે અને રશિયામાં રાજકીય આશ્રય લીધો છે. રશિયન મીડિયાએ અહેવાલ આપ્યો છે કે અસદ અને તેનો પરિવાર મોસ્કોમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પોતાની સાથે કેટલાય કિલો સોનું લઈને રશિયા ગયા છે. તેમની સંપત્તિ વિશે વાત કરીએ તો તેમની પાસે 200 […]

Syria માં તખ્તાપલટ બાદ યુનોની સલામતી સમીતીની ઈમરજન્સી બેઠક

UN,તા.10 સીરિયામાં ગૃહયુદ્ધ અને રાષ્ટ્રપતિ અલ અસદના ઉચાળા ભરી ગયા બાદ વિદ્રોહીઓના દારા, કવે નેઈત્રા, સુવાયદા શહેર કબજે કર્યા બાદ યુનોની સલામતી સમીતીની ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠક રશિયાના અનુરોધથી બોલાવવામાં આવી છે.

Syria માંથી તત્કાળ પાછા આવી જાવ…ભારતીયોને કેન્દ્રની સલાહ

New Delhi, તા.7સીરિયામાં બળવાખોરો દ્વારા વધતા હુમલા અને નાગરિકોના મૃત્યુને ધ્યાનમાં રાખીને ભારત સરકારે એક એડવાઇઝરી જાહેર કરી છે.  જેમાં ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી સીરિયાની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. હેલ્પલાઈન નંબર જાહેરવિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’X’ પર પોસ્ટમાં લખ્યું કે, ‘સીરિયાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને આગામી […]