સોમનાથ મંદિરની સરકારી જમીન પર ઉર્સનું સરઘસ નહીં યોજી શકાયઃSupreme Court
Somnath,તા.૩૧ સુપ્રીમ કોર્ટે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પાસે બુલડોઝર કાર્યવાહીના કેસમાં મુસ્લિમ પક્ષને કોઈ રાહત આપી નથી. કોર્ટે આ આદેશ આપ્યો કે વિવાદિત સ્થળ તોડી પાડવામાં આવ્યું કેમકે તે જમીન સરકારની માલિકીની છે. વેરાવળ સોમનાથ ખાતે દબાણ દૂર કરવા માટે મોટા પાયે તોડી પાડવાના મુદ્દે અરજદારોની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. રાજ્ય સરકારે સોમનાથ […]