સોમનાથ મંદિરની સરકારી જમીન પર ઉર્સનું સરઘસ નહીં યોજી શકાયઃSupreme Court

Somnath,તા.૩૧ સુપ્રીમ કોર્ટે  પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પાસે બુલડોઝર કાર્યવાહીના કેસમાં મુસ્લિમ પક્ષને કોઈ રાહત આપી નથી. કોર્ટે આ આદેશ આપ્યો કે વિવાદિત સ્થળ તોડી પાડવામાં આવ્યું કેમકે તે જમીન સરકારની માલિકીની છે. વેરાવળ સોમનાથ ખાતે દબાણ દૂર કરવા માટે મોટા પાયે તોડી પાડવાના મુદ્દે અરજદારોની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. રાજ્ય સરકારે સોમનાથ […]

CM ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા શ્રી સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા અર્ચના

યાત્રી સુવિધા અને માહિતી કેન્દ્રમાં આવનાર યાત્રીઓ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલ ડોક્યુમેન્ટ્રીનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન Somnath તા.૨૧ રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધાર્યા હતા. આ અવસરે સોમનાથ ટ્રસ્ટના માન.ટ્રસ્ટી શ્રી જે.ડી.પરમાર અને માન.સચિવ શ્રીયોગેન્દ્રભાઈ દેસાઈ સાહેબે મુખ્યમંત્રીશ્રીનું પુષ્પગુચ્છ વડે સન્માનપૂર્વક સ્વાગત અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ શ્રી સોમનાથ મહાદેવના […]

Somnath માં મંદિર-ગૌશાળાને હટાવવા સામે વિરોધ યથાવત: વિરાટ બાઈક રેલી

Prabhaspatan,,તા.20સોમનાથ ખાતે 1994 થી ઠરાવ કરી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોળી સમાજ ને જગ્યા આપવામાં આવેલ અને આ જગ્યા 30 વર્ષ થી કોળી સમાજ પાસે છે જેમા રામદેવપીર નુ મંદિર અને ગૌશાળા આવેલ છે જેમા અપંગ નિરાધાર અને અકસ્માત નો ભોગ બનેલ ગાયો ની સારવાર અને સેવા કરવામાં આવે છે તેમજ પ્રભાસ પાટણ મા કોળી સમાજ […]

Sri Somnath Temple ખાતે મંદિરના ૭૮’માં સંકલ્પ દિનની ભક્તિમય ઉજવણી

૧૩,નવેમ્બર,૧૯૪૭ જ્યારે સમુદ્ર જળ હાથમાં લઈ સરદાર પટેલે સોમનાથ જીર્ણોધાર નો શુભ સંકલ્પ કર્યો અને ઇતિહાસના સર્જાયો Somnath તા.૧૩ દેશની સ્વતંત્રતા સમયે જુનાગઢને સ્વતંત્ર કરાવી સરદાર વલ્લભભાઈ પટેલ ૧૩ નવેમ્બર ૧૯૪૭ ના રોજ સોમનાથ પહોંચ્યા હતા તે શુભ ઘડી ને આજે ૭૭ વર્ષ પૂરા થયા છે. જ્યારે સરદાર પટેલ સોમનાથ પહોંચ્યા હતા ત્યારે સોમનાથ મંદિરના […]

Somnath Kartiki Purnima મેળામાં પ્રથમ દિવસે 1 લાખથી વધુ લોકો મેળામાં મહાલવા પહોંચ્યા

Somnath,તા.12 સોમનાથમાં આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળા 2024ની પ્રથમ રાત્રિએ સેહલાણીઓનો સમુદ્ર ઘુઘવાટા મારી રહ્યો હતો. મેળામાં આવનાર દરેક માટે આ એક વિશેષ અનુભવ સર્જાયો હતો. નાના બાળકોથી લઇ અને વડીલો સુધી 1 લાખથી વધુ સેહલાણીઓ અને શ્રદ્ધાળુઓએ આ મેળામાં સાત્વિક આનંદ માણ્યો હતો. મેળામાં જુદા-જુદા વિસ્તારોથી લોકો ઉમટી પડ્યા હતા, જેમણે હસ્તકલા, રાચરચીલું, ફૂડ સ્ટોલ્સ, […]

Somnath Templeની આસપાસના વિસ્તારમાં તંત્ર દ્વારા બુલડોઝરવાળી

સોમનાથમાં ૩૬ જેટલા બુલડોઝરોએ ગેરકાયદે બનેલા કેટલાક ધાર્મિક સ્થળોના બાંધકામો તોડી પાડ્યા Somnath, તા.૨૮ ગુજરાતમાં ગેરકાયદે બાંધકામો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારમાં તંત્ર દ્વારા ૨૭મી સપ્ટેમ્બરની રાતથી ૩૬ જેટલા બુલડોઝરોએ આ ગેરકાયદે બનેલા કેટલાક ધાર્મિક સ્થળોના બાંધકામો તોડી પાડ્યા છે. કાટમાળ હટાવવા માટે ડમ્પર અને ટ્રેક્ટર-ટ્રોલીઓ ઉપયોગમાં લેવાઈ છે. […]

Somnath temple દર્શનાર્થીઓની સુરક્ષાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Somnath, તા.૪ જુનાગઢ રેન્જ આઈ.જી. નિલેશ જાંજડીયા, ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ તથા નાયબ અધિક્ષક વી.આર.ખેંગાર વેરાવળ વિશ્વપ્રસિઘ્ધ સોમનાથ મંદિરની સુરક્ષાની લઈને તેમજ શ્રાવણમાસ બહોળી સંખ્યામાં આવનાર દર્શનાર્થીઓની સુરક્ષાને ઘ્યાને લઈ અતિ વિશેષ પ્રકારે પોલીસ તંત્રને સજ્જ રહેવા તેમજ માર્ગદર્શન આપવા સાગર દર્શન ઓડિટોરીયમ હોલ ખાતે અધિ.કર્મચારીઓનો એક કાર્યક્રમ યોજવામાં […]