‘લવ એન્ડ વોર’ની તૈયારી, એરપ્લેન મોડમાં Ranbir Kapoor

કરિયરની શરૂઆતમાં ચોકલેટી હીરો તરીકે ઓળખ મેળવનાર રણબીર કપૂરે ઈમોશન-એક્શનના ઈન્ટેન્સ સીન્સ કરેલા છે Mumbai તા.૧૧ સંજય લીલા ભણસાલી મોટા બજેટ સાથે ‘લવ એન્ડ વોર’ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો લીડ રોલ છે. તેમની સાથે વિકી કૌશલ પણ મહત્ત્વના રોલમાં છે. ફિલ્મમાં દિલધડક એક્શન સીક્વન્સની સાથે ભવ્ય સેટ્‌સ અને ભણસાલી […]

Ranbir Kapoor લાઇફ સ્ટાઇલ બ્રાન્ડ શરૂ કરી

ગયા વર્ષે જ્યારે રણવીરે પોતાના બર્થડે નિમિત્તે આ બ્રાન્ડની જાહેરાત કરી ત્યારે તેના ફૅન્સે તેના ખુબ વખાણ કર્યા હતા Mumbai, તા.૧૮ રણબીર કપૂરે શુક્રવારે મુંબઈમાં પોતાનો લાઇફ સ્ટાઇલ સ્ટોર લોંચ કર્યો છે. બાન્દ્રામાં તેણે ‘આર્ક્સ’નામની બ્રાન્ડનો સ્ટોર શરૂ કર્યો છે. આર્ક્સ એ માત્ર એક નવી બ્રાન્ડ નથી પરંતુ તે રણબીર કપૂરની પોતાની વ્યક્તિગત સ્ટાઇલ છે, […]

બીફ ખાનારા Ranbir Kapoor પર ગુસ્સે થયા ગાયક Abhijeet Bhattacharya

Mumbai,તા.૪  ’મૈં કોઈ ઐસા ગીત ગાઉં’, ’સુનો ના’, ’તુમ દિલ કી ધડકન મેં’ અને ’કભી યાદો મેં આઓ’ જેવા સદાબહાર ગીતો માટે જાણીતા સિંગર અભિજીત ભટ્ટાચાર્ય પોતાના ઈન્ટરવ્યુ વિશે વાત કરી રહ્યા છે. લાંબા સમયથી તે પોતાના નિવેદનો માટે હેડલાઇન્સમાં છે. હાલમાં જ તેણે પોતાના ઈન્ટરવ્યુમાં શાહરૂખ ખાન અને સલમાન ખાન વિશે વાત કરી હતી […]

PK 2માં એક સાથે જોવા મળશે રણબીર કપૂર-આમિર ખાન?

Mumbai,તા.૨૪ એનિમલ સ્ટાર રણબીર કપૂરે રાજકુમાર હિરાની નિર્દેશિત અને આમિર ખાન સ્ટારર ફિલ્મ પીકેમાં કેમિયો કર્યો હતો. હવે અફવાઓ ફેલાઈ રહી છે કે રણબીર કપૂર અને આમિર ખાન ટૂંક સમયમાં એક ફિલ્મ માટે હાથ મિલાવશે. સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થયા બાદ આવી અફવાઓ ફેલાઈ છે. તમને જણાવી દઈએ કે આમિર ખાનના બોડીગાર્ડ સાથે […]

Ranbir Kapoor ની ‘રામાયણ’માં સની દેઓલ હનુમાન બનશે

નિર્દેશક નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, આમાં રણબીર કપૂર ભગવાન રામના રોલમાં જોવા મળશે Mumbai, તા.૧૧ સની દેઓલે માત્ર એ વાતની પુષ્ટિ કરી નથી કે તે રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’નો ભાગ છે, પરંતુ તેણે નીતિશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ વિશે પણ ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે આ […]

Ranbir Kapoor કહ્યું કે, આલિયાને ખબર નથી કે કિશોર કુમાર કોણ હતા

Mumbai,તા.25રણબીર કપૂરે એક ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, આલિયા ભટ્ટને ખબર નહોતી કે કિશોર કુમાર કોણ છે. તેમણે કહ્યું કે, જીવન એક ચક્ર છે કલાકારો આવે છે જુના કલાકારો જો યાદ ન કરીએ તો ભૂલાઇ જશે. રણબીરે કહ્યું કે, મૂળ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે.  રણબીર કપૂર હાલમાં જ ગોવામાં હતાં. તેમણે રાજ […]