Rajkot : અંધશ્રદ્ધા દૂર કરવા કાલે વિજ્ઞાન રેલી

Rajkot, તા.૨૬ ભારત સરકાર દ્વારા ૨૮મી ફેબ્રુઆરીએ દેશભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી કરવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગીકી વિભાગ દ્વારા વિજ્ઞાનલક્ષી અનેકવિધ કાર્યક્રમોથી ઉજવણી કરવામાં આવે છે. રાજ્યમાં શુક્રવારે ભારત જન વિજ્ઞાન જાથાની રાજ્ય કચેરીએ જિલ્લા-તાલુકા મથકે વૈજ્ઞાનિક મિજાજ કેળવાય તે સંબંધી કાર્યક્રમો અમલમાં મુકાયા છે. રાજકોટમાં રાજ્યકક્ષાનો વિજ્ઞાન રેલી, વિજ્ઞાન […]

Saurashtra Uni.ફેસ્ટ-૨૦૨૫ માં રાષ્ટ્રીય કક્ષાના ત્રણ એવોર્ડ મેળવતી વિદ્યાર્થીનીઓ

Rajkot, તા.૨૬ તાજેતરમાં વડોદરાની એમ.એસ.ટેકનોલોજી યુનિવર્સિટી ખાતે યોજાયેલ ઈનોવેશન ટીમે પોતાનુ મેકરફેસ્ટ-૨૦૨૫ માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના સંશોધકો અને વિદ્યાર્થીઓની ટીમે પોતાનુ ઉત્કૃષ્ટ ઈનોવેશન પ્રસ્તુત કરી બાજી મારી છે. કૃત્રિમ ડાયથી કપડા રંગવાના ઉદ્યોગોના પ્રદૂષિત પાણીમાં અઢળક નુકસાનકારક કેમિલ્કસ રહેલા હોય છે. જેનાથી પ્રદૂષિત જળનુ શુઘ્ધિકરણએ ખૂબ ગંભીર સમસ્યા છે. આના વિકલ્પ તરીકે કુદરતી પદાર્થો […]

ગુરૂવારથી ધો.૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓની પરિક્ષાનો પ્રારંભ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ૩૦.૪૦ લાખ વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે : સમગ્ર રાજ્યમાં છવાસે પરિક્ષા ફિવર Rajkot, તા.૨૬ ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે તા.૨૭ ને ગુરૂવારથી ધો.૧૦ અને ધો.૧૨ (સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાનપ્રવાહ)ની પરીક્ષાનો પ્રારંભ થનાર છે. રાજકોટ શહેર જિલ્લાના ૭૮૪૩૦ સહિત સૌરાષ્ટ્રના ૩.૪૦ લાખથી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ધો.૧૦ અને ધો.૧૨ […]

Rajkot : ગુજસીટોકના ગુનામાં એક વર્ષથી વોન્ટેડ ચડ્ડી બનીયાનધારી ગેગનો સાગરીત ઝડપાયો

ક્રાઈમ બ્રાન્ચના  સ્ટાફે ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરતો શખસ  ને ઉઠાવી લીધો Rajkot,તા.26 શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગુનાખોરી કરી નાસતા ફરતા અને વણ ઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ આપેલી સુચના ને પગલે ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ એમઆર ગોંડલીયા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે સને-૨૦૧૪ થી સને-૨૦૨૩ સુધીમાં  શહેરના અલગ અલગ […]

Rajkot: દુષ્કર્મની ફરીયાદ ખેંચી લેવાનું કહી ધમકી આપનાર ચાર શખ્સને છ માસની કેદ

 પરણીતાના માતાના ઘરમાં ઘૂસી કૃત્ય આચારનાર  આરોપીઓને ૧  – ૧હજારનાં દંડનો  કોર્ટનો હુકમ Rajkot,તા.26 શહેરમાં મતાના ઘરે રહેલી મહિલાના ઘરમાં ઘુસી દુષ્કર્મની ફરીયાદમાં પાછી ખેંચી લેવાનું કહી તેને અને તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં કોર્ટે ચાર આરોપીને છ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.વધુ વિગત મુજબ શહેરના થોરાળા પોલીસ મથક હેઠળના […]

Rajkot: ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા

 રૂ.૩.૫૦ લાખ છ ટકા વાર્ષિક વ્યાજ સાથે વળતર ન  ચૂકવે  તો વધુ છ માસની સજાનો હુકમ Rajkot,તા.26 મિત્રતાના દાવે લીધેલા રૂ.૩.૫૦ લાખની ચુકવણી માટે આપેલો ચેક પરત ફરતા કોર્ટે આરોપીને બે વર્ષની સજા અને રૂ.૩.૫૦ લાખ છ ટકા વાર્ષિક વ્યાજ સાથે ફરિયાદીને ન ચૂકવે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો છે. આ કેસની હકીકત […]

Rajkot: રેપ – વીથ મર્ડરના ગુનામાં આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા

 ૧૩ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરી હત્યા નીપજાવી હતી, મૃતકના પરીવારજનોને રૂા.૭ લાખનુ વળતર ચુકવવા હુકમ Rajkot,તા.26 શહેરના ગ્રીનલેન્ડ ચોકડી  વિસ્તારમા   રહેતી ૧૩ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરી હત્યા કરવાના ગુનામાં ઝડપાયેલા આરોપીને કોર્ટે અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. આ કેસની હકિકત મુજબ રાજકોટ ખાતે ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા યુવરાજનગરમાં સ્મશાન […]

રાજકોટમાં શ્રી કૃષ્ણધામ હવેલી ખાતે શ્રી પરાગકુમાર મહોદયના પ્રાગટ્ય દિવસે હોરી-રસિયાની હેલી

Rajkot,તા.26 નંદ કે દ્વાર મચી હોરી, બાબા નંદ કે દ્વાર… રાજકોટની પુષ્ટિ સૃષ્ટિ માટે વસંતોત્સવમાં હોરી-રસિયાની હેલીમાં તરબતર થવાનો અનેરો અવસર પ્રાપ્ત થવા જઈ રહ્યો છે. રાજકોટ શહેરના અંબાજી કડવા પ્લોટમાં શ્રી સર્વોત્તમ હવેલી ખાતે બિરાજમાન પરમ પૂજ્ય વૈષ્ણવાચાર્ય ગોસ્વામી શ્રીમાન ગોપેશકુમારજી મહારાજના આશીર્વાદથી તેમના આત્મજ યુવા વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી શ્રીમાન પરાગકુમારજી મહોદયના પ્રાગટ્ય […]

બિભત્સ વીડિયો વેચવાના કૌભાંડ: એક વર્ષથી ટેલિગ્રામ થકી ચાલતો હતો ‘ગોરખધંધો’

Rajkot,તા.25 રાજકોટની હોસ્પિટલમાંથી મહિલાઓની ગર્ભાવસ્થાના ચેક અપ સમયના આપત્તિજનક સીસીટીવી ફુટેજીસ વેચી રોકડી કરવાના કૌભાંડમાં સાઈબર ક્રાઈમ દ્વારા ધરપકડ કરાયેલા આરોપી રાયન પરેરા અને પરીત ધામેલીયાને ઘીકાંટા ફોજદારી કોર્ટે સાત દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો, જયારે અન્ય આરોપી વૈભવ બંડુ માનેને ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા હતા. જો કે, સાયબર ક્રાઈમે કોર્ટ સમક્ષ બહુ […]

કાલે Mahashivratri : શિવભકિતના રંગે રંગાશે રાજકોટ

Rajkot,તા.25 મહાશિવરાત્રી ભગવાન શંકરને સમર્પિત દિવસ છે. આવતીકાલે મહાશિવરાત્રી પર્વની ઉજવણી સાધના-આરાધના સાથે શિવભકતો કરશે.આવતીકાલે શિવાલયોમાં હરહર મહાદેવ, બમ બમ ભોલેના નાદ ગુંજી ઉઠશે. શિવ મહિકન સ્ત્રોત્ર, રૂદ્ર પૂજા, મૃત્યુંજય જાપ સ્તોત્ર, અભિષેક, બિલ્વપૂજા વગેરે અનુષ્ઠાનોમાં શિવભકતો તદાકાર બનીને શિવ આરાધના કરશે. આવતીકાલે શિવભકતો ઉપવાસ કરીને શિવ ભકિત કરશે. રાજકોટના સુપ્રસિદ્ધ શ્રી રામનાથ મહાદેવ પંચનાથ […]