Rajkot : અંધશ્રદ્ધા દૂર કરવા કાલે વિજ્ઞાન રેલી
Rajkot, તા.૨૬ ભારત સરકાર દ્વારા ૨૮મી ફેબ્રુઆરીએ દેશભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી કરવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગીકી વિભાગ દ્વારા વિજ્ઞાનલક્ષી અનેકવિધ કાર્યક્રમોથી ઉજવણી કરવામાં આવે છે. રાજ્યમાં શુક્રવારે ભારત જન વિજ્ઞાન જાથાની રાજ્ય કચેરીએ જિલ્લા-તાલુકા મથકે વૈજ્ઞાનિક મિજાજ કેળવાય તે સંબંધી કાર્યક્રમો અમલમાં મુકાયા છે. રાજકોટમાં રાજ્યકક્ષાનો વિજ્ઞાન રેલી, વિજ્ઞાન […]