Rajkot:ચેક રિટર્ન કેસમાં માતા – પુત્રને 6 માસની સજા
Rajkot, તા.5 રાજકોટમાં બાલમુકુંદ એન્ટરપ્રાઈઝ, રાજદેવ શેરી, સાંગણવા ચોક ખાતે રહેતા રાહીલ ચેતન નાગ્રેચા અને પુષ્પાબેન ચેતન નાગ્રેચા બંનેને ચેક રિટર્ન કેસમાં કોર્ટે 6 માસની કેદની સજાનો હુકમ કર્યો છે. કેસની વિગત મુજબ, બંને આરોપી દીનાનાથ ક્રેડીટ કો.ઓ. સોસાયટીના સભાસદ હતા. તે દરજજે જાત-જામીનની લોન લીધેલ. જેમાં રાહીલે લોનના ચડત હપ્તા પેટે રૂ.34,075નો ચેક આપેલો. […]