Somnath ત્રિવેણીસંગમને સ્વચ્છ બનાવવા અભિયાન શરૂ

પ્રભાસપાટણ 21 ભારતના બાર જયોતિર્લિંગમાં પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરે આગામી મહાશિવરાત્રી અનુલક્ષી સોમનાથ તીર્થના પવિત્ર ત્રિવેણી સંગમને જબ્બર સફાઈ કરવા સોમનાથ ટ્રસ્ટ અને જિલ્લા તંત્ર કાર્યરત થયુ છે.અમદાવાદથી આવેલી સ્ટીમર બોટ આઠથી દસ દિવસ સુધી નદીમાંથી સફાઈ શરૂ કરી છે સફાઈ દરમિયાન ચાર ટન જળકુંભી વેલ, પ્લાસ્ટિક બોટલો, ચુંદડીઓ, નાળીયેર એકઠા કરાયા હતા. રાજયમાં આવેલુ […]

Prabhaspatan માં કાષ્ટઝરૃખા, કાષ્ટકોતરણીવાળા કળાસભર સો વર્ષ જૂનાં મકાનોનું અનેરું મહત્વ

Prabhaspatan,તા.03   પ્રભાસપાટણ ફકત સોમનાથ મહાદેવ શિવાલયના કારણે જ પ્રખ્યાતિ ધરાવતું નથી. અહીના મકાનોમાં કાષ્ટકલા ખૂબજ બારીક છે જેને નિહાળવા ફાઈનઆર્ટસના અમદાવાદ વડોદરાના વિદ્યાર્થીઓ આવે છે .તેઓ રોકાઈને એ કાષ્ટકલાના ચિત્રો દોરે છે. ખાસ કરીને અહીના રવેશ અને ઝરૃખા સો સો વર્ષના છે. એમની બારીક કારીગીરી આજે પણ અકબંધ છે. સોમનાથમાં રામરાખ ચોકથી જૈન દેરાસરે જતા […]

નાતાલની રજાઓમાં Somnath માં પ્રવાસીઓ ઉમટયા

Prabhaspatan,તા.26સોમનાથમાં આજે નાતાલ ના પર્વ નિમિત્તે લોકો નો ધસારો જોવા મળી રહ્યો છે અને સોમનાથ મંદિર વોક વે પથ, સમુદ્ર બીચ, રામમંદિર, ત્રિવેણી સંગમ, ભાલકાતીર્થ સહિત ના ધાર્મિક સ્થળો મા લોકો નો ધસારો જોવા મળી રહ્યો છે નાતાલ ના લોકો શનિ રવિ ના રજાના દિવસે શરૂ થયેલ છે અને ડિસેમ્બર ના અંતિમ દિવસોમાં નોકરીયાત વર્ગ […]

Veraval બંદરમાં નોટીસ વગર રાતોરાત દબાણો દૂર કરાયા

 Prabhaspatan,તા.11વેરાવળ બંદર માં તંત્ર નું ડીમોલેશન,જવાબદાર ફિશરીઝ વિભાગ દ્વારા અચાનક રાત્રી ના સમયે ડીમોલેશન હાથ ધરાયું હતું. કોઈ જાત ની નોટિસ આપ્યા વગર ડીમોલેશન ના સ્થાનિકો ના આક્ષેપ,ડીમોલેશન ને લઈ મીડિયા અને સ્થનિકો ના સવાલો ના જવાબ ન આપ્યા, ફિશરીઝ નિયામક દ્વારા મોન ધારણ કરાયું, 100 થી વધુ હોડી, કેબીનો, દુકાનો પર બુલડોઝર,બપોરે દબાણો દૂર […]