ભારત જ નહીં પરંતુ વિશ્વભરના સનાતન ધર્મના કરોડો ભક્તોએ Mahakumbh માં સ્નાન કર્યું

Prayagrajતા.૨૬ મહાશિવરાત્રી નિમિત્તે, પ્રયાગરાજ મહાકુંભ મેળામાં છેલ્લો સ્નાન ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો આ સમય દરમિયાન, મોટી સંખ્યામાં ભક્તો સંગમ શહેરમાં પહોંચ્યા હતાં અને સ્નાન કર્યું હતું.મહાશિવરાત્રી સ્નાન મહોત્સવ માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો પ્રયાગરાજ પહોંચ્યા હતાં. મંગળવાર રાતથી જ ત્રિવેણી સંગમ ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. બુધવારે વહેલી સવારથી જ ભક્તો પવિત્ર સ્નાન […]

PM મોદી પવિત્ર સંગમમાં કર્યું સ્નાન, CM યોગી પણ સાથે હાજર

Prayagraj,તા.05 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત લીધી. જ્યાં તેમણે પવિત્ર સંગમ સ્થાન ખાતે સ્નાન કર્યા બાદ આસ્થાની ડૂબકી લગાવી હતી. તેમની સાથે આ સમયે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા.   પીએમ મોદીના પ્રયાગરાજ પ્રવાસને લઈને સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. માહિતી અનુસાર પીએમ મોદીની સાથે બંને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને […]