Jayesh Radadiya ના વિધાનો સામે નરેશ પટેલનું ‘નો – કોમેન્ટ’

Rajkot, તા.5જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયાના પટેલ સમાજના ‘ટપોરી ગેંગ’ જેવા વિધાનો સામે કોઇ ટીપ્પણી કરવાનો ઇન્કાર કરીને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે વિવાદમાં આપવાનું ટાળ્યું હતું. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ આજે એક કાર્યક્રમમાં હાજર હતા ત્યારે પત્રકારો દ્વારા જયેશ રાદડીયાના વિધાનો-આરોપ સંબંધી સવાલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેઓએ ‘નો-કોમેન્ટ’ કરીને જવાબ ટાળી દીધો હતો અને સ્થળ […]

કોંગ્રેસના દિગ્ગજ નેતાની Radadiyaને મોટી સલાહ, ‘સમય છે પાછા વળો ફાયદામાં રહેશે’

Gandhinagar,તા.૩ ભાજપમાં જયેશ રાદડીયાના વળતા પાણી થઈ રહ્યાં છે. લાંબા સમયથી સૌરાષ્ટ્રના આ યુવા નેતા સૌરાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાનો વિષય બની રહ્યાં છે. અનેકવાર તેઓ જાહેર મંચ પરથી નિવેદનો આપી ચૂક્યા છે. ત્યારે આવામાં કોંગ્રેસના નેતાએ જયેશ રાદડિયાને કોંગ્રેસમાં પરત ફરવાની સલાહ આપી છે. કોંગ્રેસના નેતા મનહર પટેલે રાદડીયાને કહ્યું કે, સમય છે પાછા વળો ફાયદામાં […]

મારે મેદાનમાં ઉતરવું ન પડે તેનું ધ્યાન રાખજો : વિરોધીઓને Radadiyaની ચીમકી

Rajkot, તા. 2ખોડલધામના સમર્થક પીઆઇ પાદરીયા દ્વારા સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર હુમલો કરવામાં આવ્યા બાદ પાટીદાર સમાજની બે સંસ્થાઓ ખોડલધામ અને સરદારધામ વચ્ચે વિવાદ વકરી રહ્યો છે. આ મામલે દરરોજ કઈને કઈ નવા ખુલાસા થઈ રહ્યા છે. અગાઉ ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણીયાએ પાટીદાર સમાજને બદનામ કરવા માટે જયંતિ સરધારાને સોપારી આપવામાં આવી હોવાનો આક્ષેપ […]