Jamkandorana : બંધ પડેલા વાહનના ખુલ્લા દરવાજા સાથે બાઇક અથડાતા ચાલકનું મોત

ગોંડલ ગુંદાળા ચોકડી પાસે પાર્ક કરેલા ટ્રક સાથે કાર અથડાતા પ્રોઢનું મોત Jamkandorana,તા.27 રાજકોટ જિલ્લામાં બે સ્થળોએ માર્ગ અકસ્માતમાં રોડ સહિત બે લોકોના મોત નીપજ્યા છે જેમાં ગોંડલના ગુંદાળા ચોકડી પાસે પાર્ક કરેલા ટ્રક સાથે કાર અથડાતા પુત્રની નજર સામે પિતાનું મોત નિપજ્યું છે જ્યારે જામકંડોળા પાસે પાર્ક કરેલા માલવાહકના ખુલ્લા દરવાજા સાથે બાઈક અથડાતા […]

Jamkandona: બસે બાઇકને અડફેટે લેતાં ચાલક નું મોત

ધોરાજી નજીક કારની ઠોકરે સાઇકલ સવાર નું મોત   Jamkandona,તા.05 રાજકોટ જિલ્લામાં બે સ્થળે અકસ્માતના બનાવો બન્યા છે. જેમાં   વાવડી નજીક બસની અડફેટે બાઈક ચાલકનું મોત અને ધોરાજીના ચિચોડ ગામ પાસે કારની ઠોકરે સાયકલ સવાર વૃદ્ધનું મોત નિપજયાના બનાવો પોલીસ ચોપડે નોંધાયો છે.બનાવની પ્રાપ્ત વિગત મુજબ જામકંડોળાના બાલાપર ગામે રહેતા અને ડ્રાઇવિંગ કરતા ભીખાભાઈ બચુભાઈ ભુંડિયા જામનગર […]

Jamkandorana: ફોફળ ડેમ માંથી સિંચાઇ માટે નું પાણી છોડવામાં આવ્યું

Jamkandorana,તા,30 જામ કંડોરણા ના દૂધીવદર ખાતે આવેલ ફોફળ ડેમમાંથી ખેડૂતોને ખેતીમાં સિંચાઈ અર્થે પાણી છોડવામાં આવ્યું છે જેનો જામકંડોરણાના પાંચ ગામ અને ધોરાજી તાલુકાના પાંચ ગામ હદ વિસ્તારમાં આવતા કેનાલ આસપાસના ખેડૂતોને રવિ પાક માટે સિંચાઈનો લાભ મળી રહેશે. ફોફળ ડેમના અધિકારી એમ.જી.અપારનાથી એ જણાવ્યું હતું કે 2024 / 25 ના વર્ષ માટે ડેમમાંથી ખેડૂતોને […]

Jamkandorana માં શ્રી અન્નપૂર્ણા માતાજીના મંદિરે ભવ્ય પાટોત્સવ યોજાયો

Jamkandorana,તા.28 યજ્ઞ,અન્નકૂટ દશૅન, ધ્વજારોહણ, મહાઆરતી, પ્રસાદ સહિતના કાયૅક્રમો યોજાયા જામકંડોરણામાં શ્રી અન્નપૂર્ણા માતાજીના મંદિરે ૨૧ દિવસીય અન્નપૂર્ણા વ્રતના પૂણૉહુતીના અંતિમ દિવસે ભવ્ય પાટોત્સવ યોજાયો હતો આ પ્રસંગે યજ્ઞ,અન્નકૂટ દશૅન, ધ્વજારોહણ, મહાઆરતી, પ્રસાદ સહિતના વિવિધ કાયૅક્રમો યોજાયા હતા આ પ્રસંગે યજ્ઞના યજમાન તથા પ્રસાદીના દાતા નાના જડેશ્વર મંદિરના મહંત શ્રી પ્રદિપભાઈ જાની પરિવારે હાજરી આપી હતી […]

Jamkandorana બાળકો પર રખડતા શ્વાનના ટોળાએ હુમલો કર્યો,એક બાળકનું મોત

Jamkandorana,તા.૨૫ રાજકોટ જિલ્લામાં રખડતા ઢોરનો આતંક વધતાં લોકોમાં ડર ફેલાયો છે. જામકંડોરણાના ઈન્દિરાનાગર વિસ્તારમાં ત્રણ બાળકો પર રખડતા શ્વાનના ટોળાએ આવીને હુમલો કર્યો હતો જેમાં એક બાળકનું સારવાર મળે તે પહેલા જ મોત થયું છે. આ બાળકને રખડતા શ્વાનોએ આખા શરીર પર બચકાં ભરી લીધા હતા. આ ત્રણેય બાળકો ખુલ્લા પ્લોટમાં કુદરતી હાજતે ગયા હતા […]

Jamkandorana ના રોઘેલ ગામેથી અજગરનુ રેસ્ક્યૂ કરાયુ

Jamkandorana તા.૨૪ જામકંડોરણા તાલુકાના રોઘેલ ગામે અજગર નીકળતા ગામના સરપંચ દ્વારા જામકંડોરણા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા ઈન્ચાર્જ આર. એફ. ઓ. એન. ટી. પંડ્યા તથા ફોરેસ્ટ વિભાગના હનીફભાઈ ઓડીયા, વાઘજીભાઈ, રસીકભાઈ ઓડીયા સહિતની ટીમે સ્થળે પહોંચી અજગરનુ રેસ્ક્યૂ કરી પકડી પાડવામાં આવેલ હતો

Jamkandorana ના ઉમરાળી ગામ નજીક અકસ્માત સર્જાયો

Jamkandorana ,તા. 19જામકંડોરણાના ઉમરાળી ગામ નજીક અકસ્માત કમકમાટી ભર્યો અકસ્માત સર્જાયો હતો. ગોંડલના બે કૌટુંબિક ભાઈઓ સુરાપુરા દાદાના દર્શને બાઈક પર જતા હતા ત્યારે કારે બાઈકને હડફેટે લીધું હતું. જેમાં બંને કૌટુંબિક ભાઈઓના મોત નીપજ્યા હતા. મૃતક દિનેશભાઇના પુત્ર ધવલ પીપળીયા (ઉ.વ.24)એ અકસ્માત સર્જનાર જીજે 03 ડીએન 4262 નંબરની કારના ચાલક સામે વીરપુર પોલીસ મથકે […]

Jamkandoranaમાં રવિવારે વિનામૂલ્ય નેત્રયજ્ઞ તથા દંતયજ્ઞ કેમ્પ

Jamkandoranaતા.૧૮ જામનગર જીલ્લા અંધત્વ નિવારણ સમિતિ તથા શ્રી સત્યસાંઈ  સમિતિ જામનગર દ્વારા ભગવાન શ્રી સત્યસાંઈ બાબાના યુ. કે. નિવાસી સત્સંગીઓના આથિર્ક સહયોગથી તા. ૨૨-૧૨-૨૦૨૪ ને રવિવારના રોજ સવારના ૯-૦૦ થી બપોરના ૧૨-૦૦ વાગ્યા સુધી કોયાણી સમાજ જામકંડોરણા ખાતે વિનામૂલ્યે નેત્રયજ્ઞ તથા દંતયજ્ઞનુ આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પમાં આંખના રોગો જેવા કે મોતીયો, ઝામર, પરવાળા […]

Jamkandorana માં શ્રમિક કુટુંબે સામૂહિક આત્મહત્યા કરી લીધી

Jamkandorana,તા.૧૨ રાજકોટના જામકંડોરણામાં શ્રમિક કુટુંબે સામૂહિક આત્મહત્યા કરી છે. દાહોદના શ્રમિક કુટુંબે ઝેરી દવા પીને આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. દાહોદના સનાળા ગામે વાડી વિસ્તારમાં આત્મહત્યાની ઘટના બની છે. શ્રમિક કુટુંબે ઝેરી દવા પીતા માતા અને બે સંતાનોના મોત થયા છે. જો કે આ આત્મહત્યાનું કારણ ઘરકંકાસ હોવાના લીધે લોકોમાં ચકચાર મચી ગઈ છે. […]

Jamkandorana માં અન્નપૂર્ણા વ્રતની ઉજવણી

Jamkandorana, તા.૭ જામકંડોરણામાં બ્રાહ્મણ શેરીમાં શ્રી અન્નપૂર્ણા માતાજીનું મંદિર આવેલું છે આ માતાજીના મંદિરે અન્નપૂર્ણા વ્રતની ઉજવણી કરવામાં આવી રહી છે આજથી શરૂ થયેલ અન્નપૂર્ણા વ્રત ૨૧ દિવસ સુધી ચાલશે આ અન્નપૂર્ણા વ્રત દરમ્યાન દરરોજ માતાજીના અલગ અલગ શૃગારોના દશૅન તેમજ વિવિધ ધામિર્ક કાયૅક્રમોનો ભાવિકો લાભ લેશે