તહેવારો પર વેચાઈ રહ્યું છે ‘Fake Amul Ghee’, ખુદ કંપનીએ કર્યો પર્દાફાશ

અમુલે નકલી ઘી વેચનારાઓ વિરૂદ્ધ ચેતવણી જાહેર કરી છે. કંપનીએ જણાવ્યું છે કે કેટલાક લોકો નકલી અમુલ ઘી વેચી રહ્યા છે. ખાસ કરીને એવા એક લીટર વાળા રીફિલ પેકમાં, જે અમુલ ત્રણ વર્ષથી નથી બનાવી રહ્યું. અમુલે લોકોને કહ્યું છે કે તેઓ ઘી ખરીદવા જતા પહેલા પેકેટની તપાસ જરૂર કરી લે. તેમણે એ પણ જણાવ્યું […]

તિરુપતિ બાદ Gujarat’s famous temple’s Prasadi માં ‘ભેળસેળ’ની ફરિયાદ, તપાસની માગ કરતી પોસ્ટ વાયરલ

Dakor,તા,25  આંધ્રપ્રદેશના તિરુપતિના પ્રસિદ્ધ મંદિરમાં પ્રસાદના વિવાદ બાદ હવે ગુજરાતના યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિરમાં અપાતી લાડુની પ્રસાદીની તપાસ થાય તેવી મંદિરના સેવક દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી માંગણી કરાઈ છે. પહેલા જામખંભાળિયાના ઘીથી એક મહિના સુધી લાડુની પ્રસાદીમાં કંઈ થતું ન હતું : સેવક (પૂજારી) તિરુપતિના મંદિરમાં પ્રસાદના વિવાદ બાદ પ્રશાસન દ્વારા તેની તપાસ કરાઈ […]