Gujarat ના મંત્રીઓને હોળી ગિફટ: પ્રવાસ ભથ્થામાં અઢી ગણો વધારો

Gandhinagar,તા.27 ગુજરાત સરકારે મંત્રીઓને હોળી ભેટ આપી છે. સરકારે એક હુકમ કરીને રાજ્ય સરકારના તમામ મંત્રીઓના પ્રવાસ દરમિયાન રોકાણ અને ભોજન માટે મળતા ભથ્થામાં લગભગ અઢી ગણો વધારો કર્યો છે. સામાન્ય વહીવટ વિભાગના હુકમ અનુસાર મંત્રીઓ જે શહેરમાં રોકાવાના હોય તેની કક્ષા પ્રમાણે ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારો ગયો વર્ષના 8 નવેમ્બરથી મંજૂર […]

Ahmedabad માં ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ-૨૦૨૫ કોન્ફરન્સનો પ્રારંભ કરાવતાં CMભૂપેન્દ્ર પટેલ

આપણાં પુરાણોમાં બધા જ રોગોનો ઉપચાર છે જ, આજે ટેક્નોલૉજીની મદદથી તેને ઉજાગર કરવાનો સમય છે Ahmedabad ,તા.૮ અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ કોન્ફરન્સ-૨૦૨૫નો શુભારંભ કરાવ્યો હતો તેમજ પ્રત્યારોપણ અંગેના અત્યાધુનિક રોબોટનું લોકાર્પણ કર્યું હતું. આ તકે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીના […]

CM ભુપેન્દ્ર પટેલ કાલે Kumbh Mela માં ગંગા સ્નાન માટે જશે

Gandhinagar, તા.6મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે કુંભમેળામાં ગંગા સ્નાન માટે જશે તેમની સાથે મંત્રી મંડળના કેટલાક સભ્યો પણ જોડાઇ તેવા સંકેત છે. ભુપેન્દ્ર પટેલ કુંભમેળામાં ગુજરાત પેવેલીયનની પણ મુલાકાત લેશે અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ બેઠક યોજે તેવી ધારણા છે. ગુજરાત સરકારે હાલમાં જ મહાકુંભમાં જવા ઇચ્છતા શ્રધ્ધાળુઓ માટે રાજ્યભરમાંથી ખાસ વોલ્વો બસની ટ્રીપ દોડાવી […]

નાના-મોટા અનેક ફિનટેક સાથે ગિફ્ટ સિટી દેશનું ફિનટેક હોમ બનવા તરફ જઈ રહ્યું છે,CM

Gandhinagar,તા.૩ મુખ્યમંત્રીએ ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જના સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપશન્સ કોન્ટ્રાકટ્‌સ ઓપરેશન્સનો બેલ રિંગીંગ સેરિમનીથી પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીીએ નાણાંકીય નવીનતાના ક્ષેત્રોમાં સતત અગ્રણી રહેલા ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જના આ નવા લોન્ચિંગથી વૈશ્વિક રોકાણકારોને ભારતીય બજારમાં રોકાણ માટે સરળતા થશે તેવી અપેક્ષા દર્શાવી હતી. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, ઇન્ડિયા આઇએનએકસ પર યુ.એસ. ડોલર આધારિત […]

CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

Gandhinagar,તા.૧૮ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના જન્મદિવસે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજભવન પધારીને રાજ્યપાલશ્રીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. રાજપાલશ્રીના જન્મદિવસ નિમિત્તે રાજભવન પરિવાર દ્વારા રાજભવનમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે રક્તદાન કેમ્પની પણ મુલાકાત લીધી હતી. આજે સવારે આઠ વાગ્યાથી રક્તદાન કેમ્પનો પ્રારંભ થયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી […]

Amreli માંતા.19ને રવિવારના રોજ રાજયપાલ-CMનાં હસ્તે ધર્મજીવન હોસ્પિટલનું ઉદ્ઘાટન

Amreli, તા.18અમરેલી શહેરના જેસંગપરા વિસ્તારમાં ‘ધર્મજીવન હોસ્પિટલ’ નવ નિર્માણ પામેલ છે. જેમનું ઉદઘાટન આગામી તા.19ને રવિવારના રોજ રાજ્યપાલ, મુખ્યમંત્રી તથા કેન્દ્રીય આરોગ્ય મંત્રીની ઉપસ્થિતિમાં યોજાશે. આ માટે તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાય રહ્યો છે. આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના રોગાતુર મનુષ્યની સેવા સાથે સારવાર અને સ્વાસ્થ્યનો એક […]

CM ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાન અંતર્ગત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી

આ અભિયાનમાં અત્યાર સુધીમાં હજારો ઘાયલ પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા છે Ahmedabad,તા.૧૩ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૦મી જાન્યુઆરીથી ૨૦મી જાન્યુઆરી – ૨૦૨૫ સુધી ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્યવ્યાપી કરૂણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કાર્યરત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ આ […]

નાગરિકોને મળતી તમામ સેવા-સુવિધા યથાવત મળતી રહે તે સુનિશ્ચિત થાય,CM

રાજ્યની નવરચિત ૯ મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઇ Gandhinagar,તા.૧૧ નવી રચાયેલી દરેક મહાનગરપાલિકાઓને રૂ. ૨૦ કરોડની ગ્રાન્ટ વહીવટી ક્ષમતા વૃદ્ધિ અને સફાઈ સહિતના સિટી બ્યુટીફિકેશન કાર્યો માટે   અપાશે. નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતરણના ટ્રાન્ઝિશનલ પિરિયડ દરમિયાન નાગરિકોને મળતી તમામ સેવા-સુવિધા યથાવત મળતી રહે તે સુનિશ્ચિત થાય રોડ, રસ્તા, ડ્રેનેજ, પાણી, બાગ-બગીચા, લાઈટ જેવા […]

Amreli : મધરાત્રીના પાટીદાર દિકરીની ધરપકડથી મુખ્યમંત્રી નારાજ

Amreli,તા.09 ગુજરાતમાં ભાજપના સંગઠન નવરચનામાં રાજકોટ સહિતના અનેક મહાનગરો તથા જીલ્લા જ નહી છેક તાલુકા કક્ષાએ પણ જૂથવાદે ફુંફાડો માર્યો તે છાપે ચડયો છે અને તેમાં સંગઠન નવરચનાની જાહેરાત બાદ આ ભડકા વધે તેવો ભય છે અને તેથી મહાનગર જીલ્લા પ્રમુખોની રચનાનો તખ્તો છેક દિલ્હી પહોંચ્યો અને રાજયમાં જૂથવાદની ગંભીર નોંધ લેવાવા છતાં પણ આ […]

મંત્રીઓ ફિલ્ડમાં રહે : કચેરીઓની કામગીરીની માહિતી મેળવે :CM

Ahmedabad,તા.09 ગુજરાતમાં હવે વિધાનસભાના બજેટ સત્ર બાદ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીઓ યોજાશે તે નિશ્ચિત બન્યા બાદ રાજય સરકારના બજેટમાં પણ તેનું પ્રતિબંધ પડશે. તે સમયે મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને સપ્તાહમાં ત્રણથી ચાર દિવસ ફિલ્ડમાં રહીને તેમના હેઠળના વિભાગોનો સરકારી કચેરીઓની ‘સરપ્રાઈઝ’ વિઝીટ લઈને તંત્રની કામગીરી સુધરે તે જોવા અને તેમના મંત્રાલયના બજેટનો પણ પુરો અને જે […]