Cheteshwar 1 રને સદી ચૂકયો : આસામ સામે 474 રન ખડકતું સૌરાષ્ટ્ર

Rajkot, તા. 31રણજી ટ્રોફીના આસામ સામેના મેચમાં સૌરાષ્ટ્રની ટીમે પ્રથમ દાવમાં 474 રનનો જુમલો ખડકયો હતો. હાર્વિક દેસાઇની સદી બાદ ચેતેશ્વર પુજારા માત્ર 1 રને સદી ચુકી ગયો હતો અને 99 રને આઉટ થયો હતો. સૌરાષ્ટ્રની ટીમે 3 વિકેટે 361 રનના જુમલેથી દાવ આગળ ધપાવ્યો હતો. 95 રને અણનમ રહેલો ચેતેશ્વર પુજારા 4 રનના ઉમેરા બાદ 99 […]

Pujara Bumrahને કાયમી ટેસ્ટ કેપ્ટન તરીકે જોવા માંગે છે

New Delhi,તા.03 ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર ચેતેશ્વર પુજારા માને છે કે ઝડપી બોલર જસપ્રિત બુમરાહમાં સારાં કેપ્ટન બનવાનાં તમામ ગુણો છે. રોહિત શર્માના પદ છોડ્યાં બાદ ભારતે બુમરાહને સુકાની પદ માટે લાંબા ગાળાનાં વિકલ્પ તરીકે જોવો જોઈએ. બુમરાહે રોહિતની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં પોતાનાં નેતૃત્વ કૌશલ્યનું સારું ઉદાહરણ રજૂ કર્યું હતું અને ભારતને મોટી […]

Rahul ઓપનિંગમાં અને રોહિતને નંબર – 3 પર આવવું જોઈએ : Cheteshwar Pujara

Canberra,તા.30 ભારતનાં ટેસ્ટ નિષ્ણાત ચેતેશ્વર પૂજારાએ સલાહ આપી છે કે, કેએલ રાહુલે ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ સાથે ઇનિંગની શરૂઆત કરવી જોઈએ અને રોહિત શર્માને નંબર 3 પર આવવું જોઈએ. રોહિતની ગેરહાજરીમાં પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં મિડલ ઓર્ડરને બદલે રાહુલે ઓપનિંગ કર્યું હતું. ઓસ્ટ્રેલિયાનાં છેલ્લાં બે પ્રવાસમાં ભારતીય બેટ્સમેનોની કરોડરજ્જુ બની રહેલાં પુજારાનું માનવું […]