Allu Arjun નો ફેન અને દિગ્ગજ ક્રિકેટર ડેવિડ વોર્નર ફિલ્મોમાં ડેબ્યૂ કરશે

વોર્નરે દિગ્દર્શક વેંકી કુદુમુલાની આગામી તેલુગુ એક્શન એન્ટરટેનર રોબિન હૂડમાં એક નાનકડો રોલ કર્યો છે Mumbai તા.૭ ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ખેલાડી ડેવિડ વોર્નર આ વખતે જોવા મળશે નહીં. વોર્નર આઈપીએલ ઈતિહાસના મહાન ખેલાડીઓમાંથી એક છે. તે ભલે આ ટૂર્નામેન્ટમાં જોવા ન મળે, પરંતુ તે પોતાને ભારતથી દૂર રાખી શક્યો નથી. વોર્નર ભારતીય સિનેમાનો મોટો ફેન્સ છે […]

Janhvi Kapoor અલ્લુ અર્જુન સાથે ફિલ્મમાં જોવા મળી શકે છે

Mumbai,તા.૧૮ અલ્લુ અર્જુન માટે ૨૦૨૪નું વર્ષ ખૂબ જ શાનદાર રહ્યું છે. તેમની ફિલ્મ ’પુષ્પા ૨’ એ બોક્સ ઓફિસ પર જોરદાર ધમાલ મચાવી દીધી. હવે તે તેની આગામી ફિલ્મને લઈને સમાચારમાં આવ્યો છે. રિપોર્ટ્‌સ અનુસાર, અલ્લુ અર્જુન દિગ્દર્શક ત્રિવિક્રમ શ્રીનિવાસ સાથે કામ શરૂ કરવાના હતા, પરંતુ પ્રોજેક્ટમાં થોડો વિલંબ થવાને કારણે તેઓ પોતાનું શેડ્યૂલ બદલી શકે […]

Allu Arjun ચહેરો સંતાડી ભણસાલીને મળવા દોડ્યો

‘પુષ્પા ૨’ સ્ટાર અલ્લુ અર્જુન તાજેતરમાં સંજય લીલા ભણસાલીની ઓફિસ પાસે જોવા મળ્યો છે Mumbai,તા.૧૧ ‘પુષ્પા ૨’ સ્ટાર અલ્લુ અર્જુન તાજેતરમાં સંજય લીલા ભણસાલીની ઓફિસ પાસે જોવા મળ્યો છે. અભિનેતા ફિલ્મ નિર્માતા ભણસાલીને મળવા ગયો હતો અને શક્ય છે કે હવે તે બંને સાથે કામ કરે.જો કે અભિનેતાએ પોતાનો ચહેરો છુપાવ્યો હતો તેમ છતાં પાપારઝીઓએ […]

જામીનની શરતો મુજબ Allu Arjunપોલીસ સામે હાજર

Hyderabadતા.6પુષ્પા-2 ફિલ્મના પ્રિમીયર દરમ્યાન ભાગદોડ દરમ્યાન એક મહિલાનું મોત થવાના મામલામાં તેલુગુ એકટર અલ્લુ અર્જુન રવિવારે પોલીસ સામે રજુ થયો હતો.જામીનની શરતો અનુસાર અભિનેતાએ ચિકકડપલ્લા પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ સામે અદાલતી ઔપચારીકતા પૂરી કરીને ચાલ્યો ગયો હતો. આ મામલામાં નામજોગ અભિનેતાને 3 જાન્યુઆરીએ શહેરની એક અદાલતે નિયમીત જામીન આપ્યા હતા. અદાલતના નિર્દેશો અનુસાર અભિનેત્રીને બે મહિનાના […]

સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં Allu Arjun ને મળ્યા રેગ્યુલર જામીન

કોર્ટે અલ્લુ અર્જુનને જામીન શરતો હેઠળ ૫૦ હજાર રૂપિયાના બે જામીન રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે Hyderabad, તા.૩ સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને જામીન મળ્યા છે. તેલંગાણાની નામપલ્લી કોર્ટે પુષ્પા ૨ના પ્રીમિયર શો દરમિયાન હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગમાં એક ૩૫ વર્ષીય મહિલાના મોત મામલે એક્ટર અલ્લુ અર્જુનની જામીન અરજી પર ચુકાદો […]

આમિરે પુષ્પરાજની એક્ટિંગની પ્રશંસા કરી,Allu Arjun આભાર વ્યક્ત કર્યો

Mumbai,તા.૧ અલ્લુ અર્જુનની ’પુષ્પા ૨’ તમામ વિવાદો છતાં બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર રહી છે. સોશિયલ મીડિયા પર કોઈ ફિલ્મ અને અભિનેતાના વખાણ કરી રહ્યું છે. હવે આ ક્રમમાં અભિનેતા આમિર ખાન પણ જોડાયો છે. અભિનેતા આમિર ખાનના પ્રોડક્શન હાઉસે અલ્લુ અર્જુન સ્ટારર ’પુષ્પા ૨ઃ ધ રૂલ’ની ટીમને તેની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા છે. તાજેતરમાં, આમિર […]

Allu Arjun ના ઘરમાં તોડફોડ કરનારાઓને ધમકીઓ મળી રહી છે,ફરિયાદ નોંધાઈ

Hyderabad,તા.૩૦ સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ’પુષ્પા ૨ઃ ધ રૂલ’ ૫મી ડિસેમ્બરે રિલીઝ થઈ હતી, જે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. અગાઉ ૪ ડિસેમ્બરે તેનું પ્રીમિયર હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં યોજાયું હતું. જ્યાં નાસભાગમાં ૩૫ વર્ષીય મહિલા રેવતીનું મૃત્યુ થયું હતું અને તેનો ૮ વર્ષનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો, […]

સંધ્યા થિયેટર કેસમાં પીડિત પરિવારને બે કરોડનું વળતર આપીશું: Allu Arjun

Hyderabad, તા.૨૫ સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ મોટી કમાણી કરી રહી છે, તો બીજી તરફ અભિનેતા સંધ્યા થિયેટર કેસમાં ફસાયેલો છે. અલ્લુ અર્જુનને મંગળવારે પૂછપરછ માટે ચિક્કડપલ્લી સ્ટેશન પર બોલાવાયો હતો. આ પહેલા અલ્લુ અર્જુને એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ’આ કેસમાં મને બદનામ કરવામાં આવી રહ્યો છે. જો કે, આ કેસમાં પીડિત પરિવારને […]

Allu Arjunપોલીસની પૂછપરછ દરમિયાન ભાવુક થઈ ગયો હતો

Hyderabad,તા.૨૫ ’પુષ્પા ૨’નો પ્રીમિયર શો ૪ ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં યોજાયો હતો. આ સમય દરમિયાન અભિનેતા અલ્લુ અર્જુને અચાનક થિયેટરની મુલાકાત લીધી, જેના કારણે ભારે ભીડ એકઠી થઈ ગઈ અને અરાજકતા સર્જાઈ. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું. તે જ સમયે, તેમનો આઠ વર્ષનો પુત્ર હાલમાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. અલ્લુ અર્જુનની ગયા […]

Allu Arjun ને ધમકી મળી, તેની ફિલ્મો તેલંગાણામાં રિલીઝ થવા દેવામાં આવશે નહીં

Hyderabad,તા.૨૫ શાસક કોંગ્રેસના ધારાસભ્ય આર ભૂપતિ રેડ્ડીએ કહ્યું કે તેઓ તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડી વિરુદ્ધ અલ્લુ અર્જુન દ્વારા કરવામાં આવેલી કોઈપણ ટીકા સહન કરશે નહીં અને ચેતવણી આપી કે અલ્લુની ફિલ્મોને રાજ્યમાં ચલાવવા દેવામાં આવશે નહીં. નિઝામાબાદ (ગ્રામીણ) ધારાસભ્યએ કહ્યું કે કોંગ્રેસ ક્યારેય સિનેમા ઉદ્યોગની વિરુદ્ધ નથી રહી અને કોંગ્રેસની સરકારોએ ઉદ્યોગને મૂળ બનાવવા […]