બીફ ખાનારા Ranbir Kapoor પર ગુસ્સે થયા ગાયક Abhijeet Bhattacharya
Mumbai,તા.૪ ’મૈં કોઈ ઐસા ગીત ગાઉં’, ’સુનો ના’, ’તુમ દિલ કી ધડકન મેં’ અને ’કભી યાદો મેં આઓ’ જેવા સદાબહાર ગીતો માટે જાણીતા સિંગર અભિજીત ભટ્ટાચાર્ય પોતાના ઈન્ટરવ્યુ વિશે વાત કરી રહ્યા છે. લાંબા સમયથી તે પોતાના નિવેદનો માટે હેડલાઇન્સમાં છે. હાલમાં જ તેણે પોતાના ઈન્ટરવ્યુમાં શાહરૂખ ખાન અને સલમાન ખાન વિશે વાત કરી હતી […]