તંત્રી લેખ…સંસદમાં તકરાર

જેનો અંદેશો હતો એ જ થયું. સંસદના બજેટ સત્રના બીજા ચરણની શરૂઆત હંગામાથી થઈ. જે મુદ્દા પર હોબાળો મચ્યો તેમાં નવી શિક્ષણ નીતિ પણ સામેલ છે. એનાથી વધુ દુર્ભાગ્યપૂર્ણ શું હોય કે નવી શિક્ષણ નીતિને પક્ષાપક્ષીના રાજકીય હિતો સાથે જોડીને જોવામાં આવે છે અને કેટલાક રાજ્યો દ્વારા તેનો માત્ર એટલા માટે વિરોધ કરવામાં આવે છે, […]

માળિયામાં પોલીસ ટીમ પર હુમલો પ્રકરણ, બુટલેગરના ભાઈના ઘર પર સરકારી બુલડોઝર ફરી વળ્યું

Morbi,તા,12 સરકારી ખરાબામાં મકાન ખડકી દેવાયું હતું, નોટીસ આપ્યા બાદ બુલડોઝર એક્શન માળિયા તાલુકાના ખીરઈ ગામે દારૂની રેડ કરવા ગયેલી પોલીસ ટીમ પર ગત તા. ૦૪ માર્ચના રાત્રીના સમયે હુમલો થયો હતો મહિલાઓ સહિતના પરિવારજનોએ પોલીસ ટીમ પર હુમલો કરતા ૬ પોલીસ જવાનોને ઈજા પહોંચી હતી જે હુમલા પ્રકરણમાં આજે પોલીસે એક્શન લેતા બુટલેગરના ભાઈના […]

વાંકાનેર નવાપરા જીઆઈડીસીમાં વરલી જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

Morbi,તા,12 નવાપરા જીઆઈડીસીમાં રેડ કરી પોલીસે બે સ્થળે વરલી જુગાર રમતા બે ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે વાંકાનેર સીટી પોલીસ ટીમે નવાપરા જીઆઈડીસીમાં રેડ કરી જાહેરમાં વરલી જુગાર રમતા આરોપી સાહિલ હનીફ ભટ્ટીને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૬૭૦ જપ્ત કરી છે બીજી રેડમાં નવાપરા જીઆઈડીસીમાં જાહેરમાં વરલી જુગાર રમતા આરોપી લાલજી ભગવાનજી […]

વાંકાનેરના રાતીદેવડી રોડ પર છકડો રીક્ષામાંથી પડી જતા ઈજાગ્રસ્ત બાળકનું મોત

Morbi,તા,12 રાતીદેવડી રોડ પર છકડો રીક્ષામાં બેસેલ ૧૦ વર્ષનું બાળક નીચે પડી જતા માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવારમાં બાળકનું મોત થતા બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે હળવદ તાલુકાના માણેકવાડા ગામે રહેતા ગોપાલ વિહાભાઇ વિંજવાડિયા (ઉ.વ.૧૦) વાળું બાળક ગત તા. ૧૧ ના રોજ છકડો રીક્ષા જીજે ૩૬ ડબલ્યુ ૧૨૨૩ […]

Morbi માં હોળીની રાત્રે ૫૧ દીવડાની આરતી બાદ માટેલ પદયાત્રા સંઘ પ્રસ્થાન કરશે

Morbi,તા,12 નવાડેલા રોડ મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ હોળીની રાત્રે માટેલ આઇશ્રી ખોડીયારધામ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા. ૧૩ ને ગુરુવારે હોળીના દિવસે રાત્રે ૯ કલાકે દરબારગઢ મંદિર ખાતે ૫૧ દીવડાની આરતી માટેલ મહંત શ્રી ખોડીદાસ બાપુ કરશે અને બાદમાં પદયાત્રા સંઘ પ્રસ્થાન કરશે નવાડેલા રોડ મિત્ર મંડળ દ્વારા ૧૯ માં […]

Morbi ના વિદ્યુતનગરમાં રહેતા ૫૦ વર્ષીય આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત

Morbi,તા,12 સામાકાંઠે વિદ્યુતનગરમાં રહેતા ૫૦ વર્ષના આધેડે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે મોરબીના વિધુતનગરના રહેવાસી રાજુભાઈ મેરાભાઈ ધંધુકીયા (ઉ.વ.૫૦) નામના આધેડે ગત તા. ૧૧ ના પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાલી લીધો હતો જેથી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આપઘાતના […]

Morbi: બોલેરોમાં ઘાસચારો-પાણીની વ્યવસ્થા વિના પશુધનની હેરાફેરી કરનાર ઝડપાયો

Morbi,તા,12 ઉંચી માંડલ નજીકથી બોલેરોમાં ઘાસચારો કે પાણીની વ્યવસ્થા રાખ્યા વિના ક્રુરતાપૂર્વક બાંધી ૦૩ ભેંસની હેરાફેરી કરનાર ઈસમને ઝડપી લઈને પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે રહેતા ખુશાલ સુરેશભાઈ વડાલીયાએ આરોપી જીવણ મેઘાભાઇ પઢારીયા (ઉ.વ.૫૦) રહે ચાચાપર તા. મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ પોતાની બોલેરો પીકઅપ જીજે ૩૬ […]

ખજૂરમાં ફાઇબર, આયર્ન, કેલ્શિયમ, વિટામિન્સ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં રહેલું

ખજૂર દરેક ઉંમરના લોકો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તમે દિવસના કોઈપણ સમયે ખાઈ શકો છો. ખજૂર પોષક તત્વોથી ભરપૂર હોય છે. ખજૂરમાં કેલરીનું પ્રમાણ કેટલાક તાજા ફળો કરતાં ઘણું વધુ હોય છે. ખજૂરમાં ફાઇબરની સાથે સાથે ખનિજો અને વિટામિન્સ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તમારે દરરોજ 2 ખજૂરનું સેવન કરવું જોઈએ. […]

50 વર્ષની ઉંમર પછી પણ ચહેરો ચમકતો રાખવા માટે ખાઓ Sweet Potato

શક્કરિયા એક એવું શાક છે જે ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ, પરંતુ સાથે સાથે તે પૌષ્ટિક પણ છે.  તેમાં વિટામિન એ, વિટામિન સી અને મેંગેનીઝ સારી માત્રામાં રહેલું હોય છે. તે સાથે સાથે તેમાં કેન્સર વિરોધી ગુણો પણ રહેલા છે. Webmd.comના કહેવા પ્રમાણે માત્ર એક શક્કરિયા તમને વિટામિન A ની દૈનિક જરૂરિયાતના લગભગ 102% વિટામિન […]

બજારમાં વિવિધ પ્રકારના Rose Water ઉપલબ્ધ છે,જેમાં માત્ર કેમિકલ સિવાય કાંઈ જ હોતુ નથી

આજકાલ મોટા પાયે લોકો અસલી સમજીને નકલી ગુલાબજળનો ઉપયોગ કરી રહ્યા છે, જે ત્વચા માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તેમાં રહેલા હાનિકારક કેમિકલ્સ ત્વચાને કાળી કરી શકે છે. જો તમે પણ આ ખતરનાક કેમિકલ્સનો ઉપયોગ કરી રહ્યા છો તો તે એલર્જી થવાનું જોખમ વધારી શકે છે. ત્યારે આ લેખમાં અમે તમને અસલી […]