Yuvraj Singh નો એક જૂનો ઈન્ટરવ્યુ,જેમાં તે સ્વીકારી રહ્યો છે કે, મારા પિતાને માનસિક સમસ્યા છે
New Delhi,તા,03 ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે હાલમાં એક ઈન્ટરવ્યુમાં આપેલા નિવેદનને લઈને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. ઓલરાઉન્ડર યુવરાજ સિંહના પિતાએ કપિલ દેવથી લઈને એમએસ ધોની સુધીના દરેક દિગ્ગજ ખેલાડીઓ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. સોશિયલ મીડિયા પર યોગરાજ સિંહનો આ ઈન્ટરવ્યુ વાઈરલ થયો હતો. તેના પર યુઝર્સ પ્રતિક્રિયા […]