Jharkhand ના વિસ્તારો રોહિંગ્યાઓ-બાંગ્લાદેશી ઘૂસણખોરોની ગેરકાયદેસર ગતિવિધિઓનું કેન્દ્ર બની ગયા છે,યોગી

Ranchi,તા.૧૮ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે ઝારખંડની હેમંત સોરેનની આગેવાનીવાળી સરકાર પર નિશાન સાધ્યું હતું. યોગીએ કહ્યું કે આ સરકાર હેઠળ રાજ્યના ઘણા વિસ્તારો રોહિંગ્યાઓ અને બાંગ્લાદેશી ઘૂસણખોરોની ગેરકાયદેસર ગતિવિધિઓનું કેન્દ્ર બની ગયા છે. સાહિબગંજના રાજમહેલમાં એક ચૂંટણી રેલીને સંબોધતા યોગીએ કહ્યું કે ૨૩ નવેમ્બરના રોજ ચૂંટણીના પરિણામો બાદ આ ઘૂસણખોરોને ઝારખંડમાંથી ભગાડી દેવામાં […]

મલ્લિકાર્જુન ખડગે જી, તમે તમારા પરિવારના બલિદાનને ભૂલી ગયા છો, Yogi Adityanath

Maharashtra,તા.૧૨ મહારાષ્ટ્રમાં એનડીએ ઉમેદવારોની રેલીને સંબોધિત કરતી વખતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના ’યોગી’ નિવેદન પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને જવાબ આપ્યો છે. સીએમએ કહ્યું કે હું યોગી છું અને યોગી માટે દેશ પ્રથમ આવે છે. સીએમએ કહ્યું કે ખડગેજી, કોંગ્રેસની તુષ્ટિકરણની નીતિ તમારા માટે પ્રથમ આવે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ખડગે જીનું ગામ હૈદરાબાદના નિઝામ […]

Uttar Pradesh માં ઢાબા અને રેસ્ટોરન્ટ સંચાલકો માટે નવા નિયમોની જાહેરાત

Lucknow,તા.૨૪ ઉત્તર પ્રદેશમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ જણાશે તો રેસ્ટોરન્ટ અને ઢાબા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અંગે નિર્દેશ જાહેર કર્યા છે. ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ અંગે મુખ્યમંત્રીએ મંગળવારે મહત્વની બેઠક લીધી હતી. આ દરમિયાન તેમણે અનેક સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે જ્યુસ, દાળ અને રોટલી જેવા ખાદ્ય પદાર્થોમાં […]

‘ટીપુ પણ સુલતાન બનવાના સપનાં જોતો હતો’, Akhilesh ના નિવેદન પછી યોગીનો વ્યંગ

Uttar-Pradesh,તા.04 સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે બુલડોઝરને લઈને સીએમ યોગી પર નિશાન સાધ્યુ હતું, તે બાદ સીએમ યોગીએ અખિલેશ પર પલટવાર કર્યો છે. સીએમ યોગીએ કહ્યું કે બુલડોઝર ચલાવવા માટે મન અને મગજ જોઈએ. દરેક વ્યક્તિના હાથમાં બુલડોઝર ફિટ થઈ શકતું નથી. સીએમ યોગીએ કહ્યું કે ટીપુ પણ સુલતાન બનવાના સપનાં જોતો હતો. આ લોકો […]

Gujarat ના CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રાફ ગગડ્યો, જાણો દેશના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી કોણ બન્યા?

New Delhi,તા.23  દેશના લોકોની પસંદ જાણવા માટે મૂડ ઓફ ધ નેશન સર્વે હાથ ધરાયો હતો. જેમાં સત્તા અને સરકારથી લઈને દેશના મુખ્ય મુદ્દાઓ પર જનતાનો અભિપ્રાય પૂછવામાં આવ્યો હતો. જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે તેમના લોકપ્રિય વડાપ્રધાન કોણ છે ત્યારે પીએમ મોદીનું નામ નંબર વન પર આવ્યું. જ્યારે લોકપ્રિય મુખ્યમંત્રી વિષે સર્વે કરવામાં આવ્યો ત્યારે […]

નીતિન ગડકરી, યોગી કે શાહ, PMModiના ઉત્તરાધિકારી કોણ? સરવેના પરિણામ ચોંકાવનારા

New Delhi,તા.23  ભાજપાના સમર્થકો વચ્ચે લાંબા સમયથી સવાલ ઊઠી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી કોણ છે? આ સવાલ પણ સ્વાભાવિક છે કારણ કે નરેન્દ્ર મોદીએ બે કાર્યકાળ (10 વર્ષ) પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન તરીકે ત્રીજી વખત શરૂ કરી છે. આ દરમિયાન એક સરવેમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે લોકો વડાપ્રધાન મોદી […]

‘પાકિસ્તાનનો કાં તો ભારતમાં વિલય થશે કાં હંમેશા માટે અંત થશે…’ UP CM Yogi

Uttar-Pradesh,તા.14 ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌમાં વિભાજન વિભીષકા સ્મૃતિ દિવસ પર આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું કે ‘પાકિસ્તાનનું કાં તો ભારતમાં વિલય થશે કાં હંમેશા માટે અંત થશે’. મહર્ષિ અરવિંદે 1947માં જ જાહેરાત કરતાં કહ્યું હતું કે આધ્યાત્મિક જગતમાં પાકિસ્તાનની કોઈ વાસ્તવિકતા નથી. સીએમ યોગીએ વધુમાં જણાવ્યું કે “જ્યારે આધ્યાત્મિક જગતમાં કોઈનું વાસ્તવિક […]

યોગી સરકારને Supreme Court નો ફરી ઝટકો, નેમ પ્લેટ વિવાદ મામલે સ્ટે યથાવત્, દલીલો ફગાવી દીધી

New Delhi,તા.26 ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રાના રૂટ પર આવતી ખાણી-પીણીની દુકાનો પર નેમ પ્લેટ (દુકાનદારોના માલિકોના નામ) લગાવવાના યોગી સરકારના નિર્ણય સામે કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે નેમ પ્લેટ લગાવાાના આદેશ પરનો અગાઉનો સ્ટે યથાવત રાખ્યો હતો. આ ઉપરાંત કોર્ટે ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશની સરકારોને આ મામલે જવાબ […]

સર્વસ્પર્શી, સર્વસમાવેશક, વિકાસલક્ષી સામાન્ય બજેટ ૨૦૨૪-૨૫ છે, Yogi Adityanath

Lucknow,તા.૨૩ કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે આ બજેટ સર્વસ્પર્શી, સર્વસમાવેશક, વિકાસલક્ષી સામાન્ય બજેટ ૨૦૨૪-૨૫ છે, જે આશાઓ, આકાંક્ષાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરનારું છે. ૧૪૦ કરોડ દેશવાસીઓના તમામ સંકલ્પો પુરા થયા સામાન્ય બજેટ ૨૦૨૪-૨૫ એ ’વિકસિત ભારત-આત્મનિર્ભર ભારત’ના નિર્માણ માટેનો આર્થિક દસ્તાવેજ છે. તેમાં […]

‘5 દિવસની અંદર જ bomb થી ઉડાવી નાખીશ..’ યોગીને ધમકી આપનાર LLBનો સ્ટુડન્ટ ઝડપાયો

Uttar-Pradesh, તા.19 ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને એકવાર ફરી હત્યાની ધમકી મળી છે. પ્રયાગરાજના રહેવાસી એક યુવકે સોશિયલ મીડિયા દ્વારા સીએમ યોગીને પાંચ દિવસની અંદર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી. તે બાદ પોલીસ એક્ટિવ થઈ અને આરોપીને ઝડપી પાડ્યો છે. પ્રયાગરાજ પોલીસે ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ધમકી આપવાના આરોપમાં 22 વર્ષીય […]