RAJKOT:મહત્તમ 7 મિમિ મચ્છર 1700 મિમિના માણસને ગંભીર બિમાર પાડી દેવા સક્ષમ

આજે વિશ્વ મચ્છર દિવસ : નાના મચ્છરની મોટી સમસ્યા  ચિકનગુનિયા અને ડેંગ્યુ ફેલાવતા એડીસ મચ્છરોમાં માત્ર માદા માણસનું લોહી પીવા કરડે છે : નર મચ્છર ફળના રસ પર જીવે છે RAJKOT,તા.20 તા. 20 ઓગષ્ટ વિશ્વ મચ્છર દિવસ તરીકે  એક મચ્છર..માણસને અતિ ગંભીર બિમાર પાડી શકે અને જીવ પણ લઈ શકે છે તે નાના મચ્છરની મોટી […]