5 મહિનામાં જ ભ્રષ્ટાચારની પોલ ખુલી,85 crores ના ખર્ચે બનેલા underpass માં સળીયા દેખાતા થયા

Ahmedabad,તા.23 રૂપિયા 85 કરોડની માતબર રકમથી બનાવવામાં આવેલા જલારામ અંડરપાસમાં સળીયા બહાર આવી ગયા છે. 4 માર્ચ-24ના રોજ રાજયના મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવેલા આ અંડરપાસની કામગીરી અંગે મેટ્રો રેલ પ્રોજેકટ ઉપરાંત રેલવે તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સંયુકત પ્લાનિંગ હતુ.લોકાર્પણના પાંચ મહિનાના સમયમાં જ અંડરપાસ બનાવવાની કામગીરીમાં રાખવામાં આવેલી બેદરકારી બહાર આવી ગઈ છે. શહેરમાં […]

Ahmedabad ને Carbon-Free-City બનાવવાનું તિકડમ: 500 કરોડનો હિસાબ આપી શકતા નથી ત્યારે 4.40 લાખ કરોડની વાતો

Ahmedabad,તા.02  અમદાવાદ મ્યુનિ.ને સરકાર તરફથી એર કવોલીટી પ્રોગ્રામ અંતર્ગત પાંચ વર્ષમાં અંદાજે રુપિયા 500 કરોડ ગ્રાન્ટ પેટે આપવામાં આવ્યા છે.આ રકમ કયાં વપરાઈ એનો તંત્ર કે સત્તાધીશો હિસાબ આપી શકતા નથી. બીજી તરફ 56 વર્ષ પછી એટલે કે વર્ષ-2070માં શહેરને કાર્બન ફ્રી સિટી બનાવવાના નામે સત્તાધીશો તરફથી નવુ તિકડમ ઉભુ કરવામાં આવ્યુ છે. શહેરને કાર્બન […]

BJP ના પૂર્વ કોર્પોરેટરને કડવો અનુભવ, ઓર્ડર કરેલા પિત્ઝા અને સોસમાંથી જીવાત મળી આવી

Ahmedabad,તા.31 અમદાવાદમાં વિવિધ ખાદ્યચીજોમાંથી જીવાત નીકળવાના બનાવ સતત વધી રહયા છે.બાપુનગર વોર્ડના ભાજપના પૂર્વ કોર્પોરેટરે કાંકરિયા ખાતે આવેલા મનપસંદ નાસ્તા સેન્ટરમાંથી ઓર્ડર કરેલા પિત્ઝા અને  તેની સાથે આપવામા આવેલા સોસમાંથી કાળા કલરની જીવાત મળી આવી હતી. આ અંગે મ્યુનિ.ના ફુડ વિભાગમાં ફરિયાદ કરાતા ફુડ વિભાગે આ વિસ્તારમાં આવેલી પાંચ ફુડ કોર્ટને કલોઝર નોટિસ આપી સીલ […]

Ahmedabadit ઓ ધ્યાન રાખે! જન્મના પ્રમાણપત્રમાં એક જ વખત થશે સુધારો, પછી કોઈ બહાના નહીં ચાલે

Ahmedabad, તા.25 અમદાવાદના લોકોએ જન્મનુ સર્ટિફિકેટ મેળવ્યા બાદ ધ્યાન રાખવુ પડશે. જન્મના સર્ટિફિકેટ લીધા બાદ માત્ર એક જ વખત એક જ બાબતનો સુધારો થઈ શકશે.નામ સુધારવુ હોય અથવા માતા-પિતાના નામ કે પછી સરનામુ વગેરે બાબતમાં મ્યુનિસિપલ તંત્ર હવે એક જ વખત સુધારો કરી આપશે. રાજય સરકારના આરોગ્ય વિભાગ તરફથી આપવામા આવેલા નિર્દેશનો  મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ-મરણ […]

15 crore ના ખર્ચે લાગશે ,અમદાવાદના ૧૦૦ ટ્રાફિક જંકશન ઉપર સી.સી.ટી.વી.કેમેરા

Ahmedabad તા.19 અમદાવાદના ૧૦૦ ટ્રાફિક જંકશન ઉપર રુપિયા ૧૫ કરોડના ખર્ચે સી.સી.ટી.વી.કેમેરા લગાવવામાં આવશે.શહેરમાં રીવરબ્રિજ સહિત કુલ ૮૧ બ્રિજ આવેલા છે.આ પૈકી ૭૦ બ્રિજ ઉપર સી.સી.ટી.વી.કેમેરા લગાવવામાં આવ્યા છે. શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા નદી ઉપરના બ્રિજ ઉપરાંત ફલાયઓવર,રેલવે ઓવરબ્રિજ સહિત કુલ ૪૦ બ્રિજ ઉપર સી.સી.ટી.વી.કેમેરા લગાવવાની કામગીરી ચાલી રહી છે.બી.એસ.એન.એલ.તથા ટોરેન્ટ પાવરના કનેકશનની કામગીરી પુરી […]

જન્મ તિથી,પુણ્યતિથી નિમિત્તે શહેરીજનો યાદગીરી માટે એક tree નામની તકતી સાથે મુકાવી શકશે

Ahmedabad તા.19 અમદાવાદના લોકો જન્મતિથી,પુણ્યતિથી કે લગ્નતિથી નિમિત્તે સ્વજનો સાથે યાદગીરીના ભાગરુપે એક વૃક્ષ તેમના નામની તકતી સાથે મ્યુનિ.ના મેમોરીયલ પાર્કમાં મુકાવી શકશે.આ માટે રુપિયા ૩૧૦૦ ચાર્જ મ્યુનિ.તંત્રને ચુકવવો પડશે. એક વર્ષ સુધી તંત્ર આ વૃક્ષની જાળવણી કરશે. શહેરના પશ્ચિમ ઝોનમાં ચાંદખેડા ખાતે આવેલી ટી.પી.સ્કીમ નંબર-૪૪ના ફાઈનલ પ્લોટ નંબર-૨૪૬,ગાયત્રી સર્કલ પાસે અંદાજીત ૮૪૪૧ ચોરસ મીટર […]