West Bengal માં કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 7 શ્રમિકોને કાળ ભરખી ગયો

West Bengal,તા,07 પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં કોલસાની ખાણમાં જોરદાર વિસ્ફોટ થતાં 7 શ્રમિકોના મૃત્યુ થયા છે. આ વિસ્ફોટ કયા કારણોસર થયો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થઈ નથી. સ્થાનિક વહીવટીતંત્ર અને ઈમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત કામગીરી ચાલી રહી છે. અહેવાલો અનુસાર, કાટમાળ નીચે ઘણાં લોકો ફસાયા હોવાની આશંકા […]

West Bengal:ચોથામાં ભણતી બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરાતાં ખળભળાટ

West Bengal,તા.05  પશ્ચિમ બંગાળમાં આર.જી. કર મેડિકલ કૉલેજમાં મહિલા ડૉક્ટર પર થયેલા દુષ્કર્મ અને હત્યાની ઘટનાને લઈને વિરોધ ચાલી રહ્યો છે. આ દરમિયાન બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના જયનગરમાં ચોથા ધોરણમા અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે કથિત દુષ્કર્મ અને હત્યાની ઘટના સામે આવી છે. સ્થાનિક લોકો રોષે ભરાયા સ્થાનિક લોકોને આ ઘટનાની જાણ થતાં જ તેઓ […]

42 દિવસ બાદ કામ પર પરત ફર્યા Kolkata junior doctors, મમતા સરકારને 7 દિવસનું અલ્ટીમેટમ

Kolkata,તા.21 પશ્ચિમ બંગાળની વિવિધ સરકારી હોસ્પિટલોમાં જુનિયર ડોકટરોએ 42 દિવસ પછી શનિવારે સવારથી આંશિક રીતે કામ કરવાનું શરૂ કર્યું છે. આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડ્યૂટી પરની મહિલા ડોક્ટર સાથે રેપ અને હત્યાની ઘટના બાદ તેના વિરોધમાં જુનિયર ડોક્ટોરોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. આજે તેમણે 42 દિવસ બાદ તમામ સરકારી હોસ્પિટલોમાં આવશ્યક […]

અનેક દેશોમાં વિનાશ વેરનાર Yagi વાવાઝોડું ભારત પહોંચ્યું

New Delhi,તા.21 30 વર્ષ બાદ ભારતના હવામાનમાં આવો બદલાવ જોવા મળ્યો છે. યાગી વાવાઝોડાની એટલી અસર છે કે સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદ પડી રહ્યો છે, જ્યારે 15 સપ્ટેમ્બર પછી ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ જાય છે. પ્રશાંત મહાસાગરમાંથી ઉદભવેલું સાયક્લોન સૌથી પહેલા ચીનના દક્ષિણ કિનારે પહોંચ્યું અને બે જ દિવસમાં સુપર ટાયફૂનમાં […]

જાતીય સતામણીના કેસનો ઝડપી નિકાલ લાવવામાં Maharashtra ટોચે,જ્યારે West Bengal તળીયે

West Bengal,તા,12 કોલકાતામાં ડૉક્ટર સાથે થયેલી હેવાનિયત બાદ દુષ્કર્મ અને યૌન ઉત્પીડનના કેસોને ફાસ્ટ ટ્રેક ટ્રાયલની માંગે ફરીથી જોર પકડ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાનને લખેલા પત્રમાં આ અદાલતોની સ્થાપનાની જરૂરત જણાવી હતી, પરંતુ વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટનો જે પર્ફોરમન્સ રિપોર્ટ સામે આવ્યો તેમાં સાબિત થયું છે કે, અદાલતો દુષ્કર્મ અને પોક્સો કેસમાં […]

Mamata government નું એન્ટી રેપ બિલ અટવાયું, રાજ્યપાલે આપ્યો મોટો ઝટકો

West-Bengal,તા.06 Mamata સરકારે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં 3 સપ્ટેમ્બરે એન્ટી-રેપ બિલ રજૂ કર્યું હતું. વિધાનસભામાં આ બિલ પાસ થયા બાદ તેને રાજ્યપાલ પાસે મોકલવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળના ગવર્નર આનંદ બોઝે કહ્યું કે મમતા સરકારના કારણે અપરાજિતા બિલ હજુ પેન્ડિંગ છે. મમતા સરકારે બિલની સાથે ટેક્નિકલ રિપોર્ટ મોકલ્યો નથી. ટેક્નિકલ રિપોર્ટ વિના અપરાજિતા બિલને મંજૂરી મળી […]

Kolkata મહિલા ડોક્ટરના દુષ્કર્મ અને હત્યા કેસની તપાસ સીબીઆઈ કરશે, કલકત્તા હાઈકોર્ટનો આદેશ

Kolkata,તા.13  કલકત્તા હાઈકોર્ટે આરજી મેડિકલ કોલેજની ટ્રેઈની ડોક્ટર સાથે થયેલા રેપ અને હત્યાકાંડના CBI તપાસનો આદેશ આપી દીધો છે. હાઈકોર્ટે તમામ દસ્તાવેજ તાત્કાલિક CBIને સોંપવા માટે કહ્યું છે. આ દરમિયાન હાઈકોર્ટે મેડિકલ કોલેજના પ્રિન્સિપાલને અન્ય કોલેજના પ્રિન્સિપાલ બનાવવા માટે પશ્ચિમ બંગાળ સરકારને ફટકાર લગાવી હતી. ચીફ જસ્ટિસ ટીએસ શિવગણનમની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેંચે પૂછ્યું કે પોલીસે […]

ડોક્ટર ઉપર દુષ્કર્મ બાદ હત્યા મામલે Mamata Banerjee લાલઘૂમ

મમતા બેનર્જીએ આ ઘટનાને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી Kolkata, તા.૧૦ પશ્ચિમ બંગાળમાં કોલકાતાના આરજી કર મેડિકલ કોલેજમાં એક ટ્રેઈની ડોક્ટર સાથે થયેલી બર્બરતાએ આખા દેશનો હચમચાવી મૂક્યો છે. મહિલા ડોક્ટરની દુષ્કર્મ બાદ ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાખવામાં આવી હતી. હવે આ મામલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી લાલઘૂમ થયા છે. તેમણે કહ્યું કે, જરૂર પડશે […]

West Bengal માં બર્બરતા, ટ્રેઈની ડૉક્ટર પર દુષ્કર્મ બાદ હત્યા

કોલકાતામાં RG કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટરનો મૃતદેહ અર્ધ-નગ્ન હાલતમાં મળી આવતાં ખળભળાટ : પિતાએ પણ ગંભીર આક્ષેપો કર્યા Kolkata, તા.૧૦ પશ્ચિમ બંગાળના કોલકાતામાં રાજ્ય સરકાર સંચાલિત ઇય્ કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા ડૉક્ટરનો મૃતદેહ અર્ધ-નગ્ન હાલતમાં મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ત્યારબાદ રાજ્યમાં રાજકીય તાપમાનનો પારો પણ ચડ્યો છે. […]

કદાવર નેતા અને પૂર્વ CMનું લાંબી માંદગી બાદ નિધન, સતત 11 વર્ષ કર્યું હતું પ.બંગાળમાં શાસન

West-Bengal,તા.08 પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને સીપીએમ નેતા બુદ્ધદેબ ભટ્ટાચાર્યનું નિધન થઇ ગયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. આ માહિતી તેમના દીકરા સુચેતન ભટ્ટાચાર્યએ આપી હતી. 80 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા પ.બંગાળમાં ડાબેરી પક્ષના 34 વર્ષના શાસન દરમિયાન ભટ્ટાચાર્ય સીપીએમ વતી બીજા અને છેલ્લાં મુખ્યમંત્રી હતા. તેમણે 2000થી 2011 દરમિયાન સતત 11 વર્ષ […]