Priyanka Gandhi નું સંસદસભ્યપદ ખતરામાં : બીજેપી નેતા હાઈકોર્ટ પહોંચ્યાં

Wayanad,તા.21 વાયનાડ લોકસભા સીટથી કોંગ્રેસનાં સાંસદ પ્રિયંકા ગાંધીની લોકસભા સભ્યપદ પર ખતરાના વાદળો ઘેરાઈ રહ્યાં છે. વાસ્તવમાં, બીજેપી નેતા નવ્યા હરિદાસે વાયનાડ લોકસભા સીટ પર તેમની જીતને પડકારીને કેરળ હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે.  નવ્યા હરિદાસે વાયનાડથી ભાજપની ટિકિટ પર પ્રિયંકા ગાંધી સામે ચૂંટણી લડી હતી, પરંતુ તેની પ્રિયંકા ગાંધી સામે 512399 મતોથી હારી થઈ હતી. […]

Wayanad પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધીના પુત્ર અને પુત્રી પણ ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા

Wayanad,તા.૧૧ વાયનાડ લોકસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રિયંકા ગાંધી વાડ્રાએ મતવિસ્તારમાં રોડ શો કર્યો અને લોકોનું સમર્થન માંગ્યું. તે જ સમયે, પ્રિયંકા ગાંધીના પુત્ર અને પુત્રીએ પણ વાયનાડ પહોંચ્યા અને નાઈકેટીમાં ચૂંટણી પ્રચારમાં ભાગ લીધો. રોડ શો દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકાએ કહ્યું, “લોકોએ મને ઘણો પ્રેમ અને સ્નેહ આપ્યો છે. હું તેના માટે ખૂબ જ આભારી […]

કેન્દ્ર સરકાર દેશમાંથી બંધારણના મૂલ્યોને ખતમ કરી રહી છે :Priyanka Gandhi

ભાજપ સરકાર ભય, રોષ અને તણાવ ફેલાવી રહી હોવાનો વાયનાડમાં કોંગ્રેસ નેતાનો આક્ષેપ Wayanad, તા.૨૯ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ વાયનાડની પેટા ચૂંટણી માટે બીજા તબક્કાનો પ્રચાર શરૂ કરી દીધો છે. તેમણે સોમવારે ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર પર બંધારણના મૂલ્યોને ખતમ કરવાનો આરોપ મૂક્યો હતો. એઆઇસીસીના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ મીનાંગડી ખાતે લોકોને સંબોધતા મણિપુરની […]

Priyanka Gandhi વાડ્રાએ વાયનાડથી ઉમેદવારી પત્ર ભર્યું

મને રાજકારણમાં ૩૫ વર્ષનો અનુભવ છે,મારા પિતા રાજીવ ગાંધી સાથે ૧૭ વર્ષની ઉંમરે પ્રથમ વખત ચૂંટણી પ્રચારમાં જોડાઈ હતી દરમિયાન તેમના ભાઈ રાહુલ ગાંધી અને તેમના પતિ રોબર્ટ વાડ્રા,કોંગ્રેસ પ્રમુખ પણ હાજર હતા. Wayanad,તા.૨૩ પ્રિયંકા ગાંધી વાડ્રાએ વાયનાડથી પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે.આ દરમિયાન તેમના માતા સોનિયા ગાંધી, ભાઈ અને લોકસભા સાંસદ રાહુલ ગાંધી અને […]

ભૂસ્ખલનમાં Family ગુમાવ્યો, હવે કાર એક્સિડેન્ટમાં મંગેતરનું મોત, મહિલા પર તૂટ્યો દુઃખનો પહાડ

Wayanad,તા,12 કેરળના વાયનાડ જિલ્લામાં જુલાઈ દરમિયાન થયેલા વિનાશકારી ભૂસ્ખલનમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા. ઘણા પરિવાર વિખેરાઈ ગયા અને લેન્ડસ્લાઈડના સમયે સમગ્ર વિસ્તારમાં શોક વ્યાપી ગયો હતો. આ લોકોમાં શ્રુતિ નામની એક યુવતી સામેલ છે, જેણે પોતાના સમગ્ર પરિવારને ગુમાવી દીધો અને હવે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. બુધવારે શ્રુતિને વધુ એક આઘાત લાગ્યો જ્યારે […]

પગપાળા Modi એ Wayanad માં રેસ્ક્યુ ઓપરેશનનું કર્યું નિરીક્ષણ

ભૂસ્ખલમાં મૃત્યુ પામેલા લોકોને બે-બે લાખ અને ઘાયલોને ૫૦-૫૦ હજારની આર્થિક સહાયતા આપવાનું એલાન Wayanad, તા.૧૦ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે કેરળના ભૂસ્ખલનથી પ્રભાવિત વાયનાડ જિલ્લામાં પહોંચ્યા હતા અને આપત્તિથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે ચુરામાલામાં પગપાળા ચાલીને ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે પીએમ મોદી વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા કન્નુર એરપોર્ટથી વાયનાડ પહોંચ્યા અને ૩૦ જુલાઈના રોજ […]

Wayanad ના ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને ૪૧૩,મોદી પ્રભાવિત વિસ્તારની મુલાકાત લેશે

Wayanad,તા.૮ કેરળના વાયનાડમાં ભારે વરસાદને પગલે થયેલા વિનાશક ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને ૪૧૩ થયો છે, જ્યારે ૧૫૨ લોકો હજુ પણ ગુમ છે. બુધવારે નવમા દિવસે રાહત અને બચાવ કામગીરી ચાલુ રહી હતી. દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૦ ઓગસ્ટે ભૂસ્ખલનગ્રસ્ત વાયનાડની મુલાકાત લેશે અને આપત્તિ અસરગ્રસ્તોને મળશે. એક સૂત્રએ જણાવ્યું કે વડાપ્રધાન એક વિશેષ વિમાન દ્વારા […]

Ghost village બન્યું Wayanad નું આ ગામ, 170 લોકો હજુ ગુમ, નદી-કાટમાળમાં શોધવા 1200 લોકો તહેનાત

Kerala,તા.01  કુદરત રૂઠે ત્યારે કોઈને ના છોડે. વાયનાડમાં ભૂસ્ખલને ભારે તારાજી સર્જી તો ગઈકાલે રાત્રે ઉત્તરાખંડમાં વાદળ ફાટતા સ્થિતિ વધુ વિકટ બની રહી છે. વાયનાડ ભૂસ્ખલનમાં હજી અનેક લોકો ફસાયા હોવાના અહેવાલ છે. ધરાશાયી થયેલા મકાનોનો કાટમાળ, જમીન પર મોટી-મોટી તિરાડો, પાણી જમીન પર રખડતી હાલતમાં પડેલા શબ, વાયનાડની ત્રાસદીનો આભાસ કરાવે છે. બે દિવસથી […]

Kerala ને અગાઉથી ચેતવણી આપવામાં આવી હતી,સરકાર સતર્ક હોત,તો વાયનાડમાં આવું ન થયું હોતઃ Amit Shah

વાયનાડમાં ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં ૧૫૦ના મોત, ભારે વરસાદનું એલર્ટ; ઘણા લોકો હજુ પણ ફસાયેલા છે New Delhi,તા.૩૧ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે કેરળમાં વિનાશક ભૂસ્ખલનની ઘટનાના સાત દિવસ પહેલા રાજ્ય સરકારને પૂર્વ ચેતવણી આપવામાં આવી હતી અને ૨૩ જુલાઈએ એનડીઆરએફની નવ ટીમો પણ ત્યાં મોકલવામાં આવી હતી, પરંતુ રાજ્ય […]

Wayanad માં ભૂસ્ખલનને કારણે ભારે તબાહી, ૬૫ લોકોના મોત, ૧૦૦થી વધુને કાટમાળમાંથી બચાવી લેવાયા

Wayanad  તા.૩૦ કેરળના વાયનાડ જિલ્લામાં મેપ્પડી નજીકના પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થતાં  આ કુદરતી આફતને કારણે અત્યાર સુધીમાં ૬૫ લોકોના મોત થયા છે, જ્યારે ૭૦ લોકો ઘાયલ થયા છે. સેંકડો લોકો ત્યાં ફસાયા હોવાની આશંકા છે. સ્થાનિક ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનો રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે. વરસાદના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. […]