Vadodara માં મહાકાય મગરે મહિલાનો શિકાર કર્યો, ફાયર બ્રિગેડે લાકડીઓ પછાડી મગર ભગાડ્યા

Vadodara : તા.14 વડોદરામાં વિશ્વામિત્ર બ્રિજ પાસે આજે વહેલી સવારે એક મગર મહિલાનું મૃતદેહ મોઢામાં લઈને નજરે પડતા લોકોના ટોળા જામ્યા હતા. ફાયર બ્રિગેડે મગરોને ભગાડી મૃતદેહ કબજે કર્યો હતો. વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરો મોટી સંખ્યામાં હોય છે અને વહેલી સવારે ઠંડક હોય ત્યારે સનબાથ માટે મગરો કિનારે પણ નજરે પડતા હોય છે. […]

Vadodara ની વિશ્વામિત્રી નદીમાં પાણીની સપાટીમાં સતત ઘટાડો, 11 ફૂટ લેવલ ઘટ્યું

Vadodara,તા.30  વડોદરામાં વિનાશ વેરનાર વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ગુરૂવારની વહેલી સવારથી ઘટવા શરૂ થયા છે, અત્યાર સુધીમાં આશરે 11 ફૂટ પાણી ઘટી જતા મોટાભાગના નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે. વિશ્વામિત્રીની સપાટી ગઈકાલ સવાર સુધી 35.25 ફૂટ હતી. જે આજે સવારે 11:00 વાગે ઘટીને 24.20 ફૂટે પહોંચી હતી. આમ, વરસાદ થંભી જતા અને […]

PM મોદીએ ફરી CM પટેલને ફોન કર્યો, વિશ્વામિત્રી નદીના પૂર અંગે ચિંતા વ્યક્ત કરી

Gandhinagar,તા.૨૯ ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે. વરસાદી પાણીએ વડોદરા અને સૌરાષ્ટ્રની સ્થિતિ ખરાબ કરી છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરીથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ફોન કરીને ગુજરાતની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. નોંધનીય છે કે, પીએમ મોદીએ બુધવારે પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ફોન કરીને ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગેની માહિતી મેળવી હતી. […]

Vadodaraમાં આફત યથાવત, 4 દિવસ બાદ પણ દયનીય હાલત,મગરો નગરચર્યાએ નીકળ્યા

Vadodara,તા.29 રાજ્યમાં ગત ચાર દિવસથી ખાબકી રહેલા વરસાદના લીધે પૂર જેવી સ્થિતિ સર્જાતા લોકોને ભારે નુકસાન અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના લીધે વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક થતાં શહેરમાં પાણી ફરી વળ્યા હતા. ત્યારે આજે વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો થતો નદીની સપાટી 32.25 ફૂટ પહોંચી […]

આજવા અને પ્રતાપપુરાના પાણી Vishwamitri માં ઠલવાતા 24 ગામના રહીશોને અસર

Vadodara,તા.26 મેઘાએ વડોદરા અને તેની આસપાસના વિસ્તારને બુધવારે ધમરોળ્યા બાદ અને ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ ખાબકતાં આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવા તંત્રને ફરજ પડી હતી. આ ઉપરાંત પ્રતાપપુરાના પાળા તૂટેલા છે. જેથી તેમાંથી પાણી ઠલવાતા આસપાસના નીચાણવાળા 24 જેટલા ગામના રહીશોને ભારે અસર થઈ છે. કેટલીય જગ્યાએ રાહત, બચાવ અને ફૂડ પેકેટ પહોંચાડવાની અને […]

Vishwamitri ના પાણી શહેરમાં પ્રવેશ્યા,અકોટાની વસાહતમાં ફસાયેલા 20 લોકોનું રેસ્ક્યુ

Vadodara,તા.25 વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી 28 ફૂટે પહોંચતા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી પ્રવેશ્યા છે જેને કારણે ફસાયેલા 20 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આજે વહેલી સવારે વિશ્વામિત્રની નદીની સપાટી 28 ફૂટે પહોંચતા કાલાઘોડા, પરશુરામ ભઠ્ઠો, અકોટા, મુજ મહુડા, કારેલીબાગ જલારામ નગર સહિતના વિસ્તારોમાં પાણી ઘુસવા માંડ્યા હતા. ગઈ મોડી રાતે જ કોર્પોરેશન દ્વારા ઉપરોક્ત વિસ્તારોમાં […]

Vishwamitri river માં વધતા જળસ્તરને લઈ કોઈ દુર્ઘટના ના સર્જાય માટે દરેક બ્રિજ પર પોલીસ તહેનાત કરાઈ

Vadodara,તા.25 બુધવારના રોજ થયેલા ભારે વરસાદના કારણે શહેરના તમામ વિસ્તારો પાણીથી તરબતર થઈ ગયા છે. જોકે હજુ સુધી કેટલાક વિસ્તારોમાંથી પાણી ઉતર્યા નથી. ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા ગઈકાલે પણ 500 ઉપરાંતના લોકોનું રેસ્ક્યુ કરી સહી સલામત સ્થળે ખસેડ્યા હતા. અકોટા ગામ વિસ્તારમાં ફસાયેલા 20 જેટલા લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. બીજી તરફ વિશ્વામિત્ર ની […]