અંતે Swami Gyan Prakash ઝુંકયા: પૂ.રઘુરામ બાપા પાસે ક્ષમા માગી

Virpur તા.5 લાખો શ્રધ્ધાળુઓના હૃદયમાં સ્થાન ધરાવતા સંત શિરોમણિ, વીરપુરના વાસી પૂ.જલારામ બાપા વિષે ટિપ્પણી કરનારા અમરોલી (સુરત)ના સ્વામી જ્ઞાનપ્રકાશે આજે વીરપુર પૂ.જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂ.રઘુરામ બાપાની ફોન પર માફી માગી લેતા હાલ મામલો શાંત પડયો છે. સ્વામી જ્ઞાનપ્રકાશે ફોનમાં માફી માગતા જણાવેલ કે, મારાથી અક્ષમ્ય ભૂલ થઈ છે. હું માફી માગુ છું. હું […]

કાલ સાંજ સુધીમાં સ્વામી જલાબાપાની જગ્યા પર આવીને માફી માંગે : સજજડ બંધ

Virpur,તા.4 સંત શિરોમણી, પરમવંદનીય પૂ. જલારામ બાપા વિષે અમરોલી (સુરત)ના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલ નિવેદનનો એક વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતાં લાખો જલારામ ભકતોમાં આક્રોશ છવાયો છે. સમગ્ર ગુજરાત સહિત ઠેર ઠેર રઘુવંશી સમાજમાં ઉગ્ર રોષ ફેલાયો છે. આજે બપોરે વીરપુરમાં સરપંચ રમેશભાઈ સરવૈયાએ પંચાયત કચેરીમાં બેઠક બોલાવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા […]

આવિષ્કાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજીત ૧૩-મો સર્વજ્ઞાતીય સમુહ લગ્ન આગામી રવિવારે વિરપુરમાં

Virpur,તા.22 રાજકોટ જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા પૂજ્ય જલારામ બાપાની ભુમી જયાં સેવાની જયોત હંમેશા જલતી રહે છે તેવામાં વિરપુર ગામે સામાજીક પ્રવૃત્તિઓમાં સતત અગ્રેસર રહેલી સામાજીક સંસ્થા આવિષ્કાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજીત ૧૩-મો સર્વજ્ઞાતીય સમુહ લગ્ન આગામી તા.: ૨૩/૦૨/૨૦૨૫, રવિવારના રોજ યોજાશે. જેમાં ૧૮-સર્વજ્ઞાતીના યુગલો પ્રભુતામાં પગલા માંડશે. અહિંના પ્રખ્યાત કોઠારી મેદાન તરીકે ઓળખાય છે […]

Virpur માં યાત્રા કરી પરત ફરતા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

Virpur,તા.09 વીરપુર ગુરૂકુળના સ્વામી વિશ્વવિહારી દાસજીએ જગન્નાથપુરી અને ગંગા સાગરની પવિત્ર યાત્રા કરી. સૌરાષ્ટ્રની વિખ્યાત યાત્રાધામ વીરપુરમાં આવેલ ગુણાતીત વિદ્યાધામ ગુરૂકુળના સ્વામી વિશ્વવિહારી દાસજીએ તા. ૭-૦૧-૨૦૨૫ ને મંગળવારના રોજ ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપાથી તેમજ પૂજ્ય જલારામ બાપાના શુભ આશિષ લઈને સ્વામિનારાયણ ગુણાતીત વિદ્યાધામ ગુરુકુળના પ્રમુખ શાસ્ત્રી સ્વામી વિશ્વવિહારીદાસજી જગન્નાથ પુરી અને ગંગા સાગરની પવિત્ર યાત્રા […]

Virpur ની પ્રેરણા સ્કૂલ ખાતે બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

Virpur,તા.27 યાત્રાધામ વિરપુર જલારામમાં પ્રેરણા સ્કૂલ ખાતે શાળાનું  વાર્ષિક બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજયું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પચીસ જેટલા અલગ અલગ વૈજ્ઞાનિક પ્રોઝેકટોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ બળ વીજ્ઞાન પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ મુખ્ય કૃતિઓ ઇનોવેટિવ ઇકો-ફ્રેન્ડલી પ્રોજેક્ટ્સ, કચરો ઘટાડવા, પાણી બચાવવા અને ગ્રીન એનર્જી વિકલ્પોને પ્રોત્સાહન આપવા માટે સર્જનાત્મક ઉકેલો રજૂ કર્યા હતા તેમજ પર્યાવરણીય […]

Virpur પંથકમાં કેબલવાયર અને બે બાઇકની ચોરી કરનાર ૩ શખ્સોને રૂરલ એલસીબીએ ઝડપી લીધા

Virpur તા.૨૦ વીરપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના થોરાળા ગામની સીમમાં આવેલ છ વાડીઓમાં કેબલ વાયરની કોઈ અજાણયા ઈસમો ચોરી કરી લઈ ગયેલ હોય સદરહુ અનડીટેકુચોરીઓના ગુનાઓની ગંભીરતા ધ્યાને લઈ જીલ્લાના નાયબ પોલીસ મહાનીરીક્ષક જયપાલસિંહ રાઠૌડ દ્વારા મિલ્કત સંબંધી અનડીટેક ગુના શોધી કાઢવા આપેલ સુચના અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઈન્સ્પેકટર કટર વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. […]

યાત્રાધામ વીરપુરમાં Sant Shri Jalaram Bapa ની 225મી જન્મ જયંતિની ભાવભેર ઉજવણી

Virpur, તા. 8ભજન,ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એવા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં સંત શિરોમણી પૂ. જલારામ બાપાની જન્મ જ્યંતી ઉજવાઇ પૂજ્ય બાપાની જન્મ જયંતીને લઈને દર વર્ષે પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે જલા બાપામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકો દેશ વિદેશથી ઉમટી પડયા હતા. પૂજ્ય જલારામ બાપાના દર્શન કરવા માટે ભાવિકો દૂર દૂરથી વાહનો મારફત […]

આઠ નવેમ્બરે Jalaram Bapa ની 225 મી જન્મજયંતિ, વીરપુરમાં તડામાર તૈયારીઓ શરૂ

RAJKOT,તા.05 રાજકોટમાં આવેલા સુપ્રસિધ્ધ યાત્રાધામ વીરપુર ખાતે જલારામ બાપાની આગામી આઠમી નવેમ્બરે 225મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્થાનિકો દ્વારા ધજા, પતાકા સહિત લગાવીને વીરપુર ધામને શણગારવાની તડામાર તૈયારીઓ શરુ કરી છે, ત્યારે ભોજન અને ભજનભક્તિનો મહાસંગમ રચાશે. 300 જેટલા સ્વયંસેવકો સેવા આપશે જલારામ બાપાની 225 મી જન્મજયંતિએ વીરપુર ખાતે દેશવિદેશમાં […]