વેરાવળ અનડીટેકટ ચોરીના ગુન્હાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી સીટી પોલીસ

Veraval,તા.11  ગીર સોમનાથ પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહજી એન.જાડેજા,નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર નાઓએ જીલ્લામાં બનતા ઘરફોડ ચોરી/લુંટ/મીલ્કત સબધી ગુન્હાઓ શોધી કાઢવા આવા ગુન્હાઓ બનતા અટકાવવા ગુન્હાઓ આચરતા આરોપીઓને પકડી પાડવા સુચના અનુસંધાને વેરાવળ સીટી પો.સ્ટે.બી.એન.એસ. ક.૩૦૫, ૩૩૧,(૪), ૫૪ મુજબનો ગુન્હો ગઇ તા.૨૬/૦૧/૨૦૨૫ ના ક.૧૦-૦૦ થી તા.૦૩/૦૨/૨૦૨૫ ના વેરાવળ સોની વંડી સામે નગરપાલીકા કવાર્ટરમા કોઇ અજાણ્યા ચોર ઇસમોઓ […]

Sutrapada Post Office fraud ના ગુનાના ૧૪ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડ્યો

Veraval,તા.08 જુનાગઢ રેન્જ આઇ.જી.પી.નિલેશ જાજડીયા,ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજા નાઓએ જીલ્લામાં ગુનો આચરી લાંબા સમયથી નાસતા ફરતા હોય જેઓને પકડી પાડવા સુચન અનુસંધાને એલ.સી.બી.ના ઈ.ચા.પો.ઈન્સ.એ.બી.જાડેજા,પો.સબ ઇન્સ.એ.સી.સિંધવના માર્ગદર્શન મુજબ સુત્રાપાડા પો.સ્ટે ગુ.ર.નં.ફ.૪૨/૨૦૧૦ આઇ.પી.સી.કલમ ૪૦૭,૪૨૦, ૧૪૪ ના કામેનો નાસતો ફરતો આરોપી મહેન્દ્રભાઇ ઉર્ફે મહેશભાઇ ઉર્ફે મલો S/O સવજીભાઈ હરીભાઇ ભુંગાણી પટેલ ઉ.વ-૬૧ ધંધો-ડ્રાઇવીંગ મુળ રહે લાઠીદડ […]

જિલ્લા કલેક્ટરદિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન કડક કાર્યવાહી

Veraval,તા,07 ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ ગઈકાલે ખનીજના ગેરકાયદેસર ખનન અને વહન સબબ ખાણ અને ખનીજ કચેરી, ગીર સોમનાથની  ક્ષેત્રીય ટીમ દ્વારા કુલ છ ચકરડી મશીન, બે જનરેટર મશીન અને એક ટ્રેકટરને પકડી અંદાજિત રૂ. ૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મુદ્દામાલમાં મોજે.રાતડ, તા.ગીર ગઢડા ખાતેથી બિલ્ડીંગ લાઇમ સ્ટોન […]

Veraval સાગર પુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજ દ્વારા મહાબીજાની ભાવભરી ઉજવણી

Veraval,તા.01 વેરાવળ ખારવા સમાજ આરાધ્યદેવ રામદેવજી મહારાજ ના મહાબીજના દિવસે ઘનશ્યામ પ્લોટ ખાતે આવેલ કામનાથ મંદિર ખાતે સાગર પુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજ દ્વારા ધામધૂમ પૂર્વક ઉજવ્યો ઘનશ્યામ પ્લોટ ખાતે આવેલ રામદેવજી મહારાજ ના મંદિરે હર સાલ પરંપરા મુજબ આ વખતે પણ સાગર પુત્ર કાઉન્ડેશન ખારવા સમાજના અધ્યક્ષ  લખમભાઈ ભેસલા,પટેલ દામજીભાઈ ફોફંડી આગેવાની હેઠળ આયોજન કરવામાં […]

ન્યુદિલ્હીથી જોઈન્ટ સેફ઼ેટરી-જોઈન્ટ કમિશ્નર દ્વારા Veravalબંદરે ચાલતી ફેસ-ર યોજનાનાં કામોનું નિરીક્ષણ

માછીમાર આગેવાનો દ્વારા માચ્છીમારો માટે જરૂરી મુળભૂત જરૂરિયાતો, ભવિષ્યનાં સમય માટે ઉભી કરવાની થતી સુવિધાઓ બાબતે રજૂઆત કરી Veraval,તા,18 ખારવા સંયુકત માચ્છીમાર બોટ એશોસીએશન (સાગરપુત્ર ફાઉન્ડેશન) નાં પ્રમુખ તુલસીભાઈ ગોહેલની યાદી જણાવે છે કે, ન્યુ દિલ્હીથી આવેલ ફીશરીઝ ખાતાનાં જોઈન્ટ સેફ઼ેટરી શ્રી નિતુકુમારી પ્રસાદ તેમજ જોઈન્ટ કમિશ્નર પાંડે તેમજ કેન્દ્ર સરકારનાં ફીશરીઝ ખાતાનાં અધિકારીઓ તથા […]

Veraval ની રેયોન કંપનીના રિયલ રેસીડેન્સીના ક્વાટરમાં લાગી ભીષણ આગ

Veraval,તા.08 ત્રીજા માળે આવેલ ફ્લેટમાં શોર્ટ સર્કિટના લીધે ફ્રીઝમાંથી આગ લાગી હોવાનું આવ્યું સામે…ફાયર વિભાગના જમાદાર સુનિલ ચુડાસમા, વાયરલેસ ઑફિસર પ્રતિક ગઢવી,ફાયરમેન કેતન વાળા,ભાવેશ ચાવડા,વિજય કોડિયાતર,લાલાભાઈ અને અનિલભાઈ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો 2 કલાકની જહેમત બાદ આગ કાબુમા આવી સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ પરંતુ ઘરવખરી બળીને ખાખ થઈ.બીજા ફ્લેટમાં આગ ન લાગે તે […]

Daman થી દારૂ ભરી દરીયાઇ માર્ગે ચોરવાડ તરફ આવી રહેલી બોટ પકડાઇ : બે ઝડપાયા

Veraval, તા. 3131મી ડિસેમ્બરને અનુલક્ષીને ગીર સોમનાથ લોકલ ક્રાઇમ બ્રાંચે ચોકકસ બાતમી આધારે દમણથી દારૂ-બીયર ભરી ચોરવાડ તરફ દરીયાઇ માર્ગે આવી રહેલી હોડીને આંતરી બે શખ્સોને ઝડપી લઇ ગુનો નોંધ્યો છે. એલસીબીના ઇન્ચાર્જ પી.આઇ. એ.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્ટાફનાં શૈલેષભાઇ ડોડીયા, લલીતભાઇ ચુડાસમાએ દરિયાઇ વિસ્તારમાં હોડીને આંતરી તલાસી લેતા તેમાં વિવિધ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની પેટીઓ નંગ […]

Veravalનાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ: વળતર ચુકવવા આદેશ

Veraval,તા.18વેરાવળ કોર્ટમાં ચેક રીટર્ન અંગેના કેસમાં આરોપીને એક વર્ષની કેદની સજા અને ફરીયાદીને વળતરની રકમ રૂા.બે લાખ ચુકવવાનો હુકમ થયેલ છે. આ કેસની વિગતો આપતા એડવોકેટ અખ્તર એચ.ખાન એ જણાવેલ કે, યુનાઈટેડ ફુડસ ના પાર્ટનર તેમજ ઓથોરાઈઝડ સીગનેચરી રીયાઝ અઝીઝભાઈ પાણાવઢુ રહે.ગ્રીન પાર્ક સોસાયટી આઈ.ડી.ચૌહાણ સ્કૂલની સામે તાલાલા રોડ વેરાવળ વાળા મચ્છીનો વ્યવસાય કરતા હોય. […]

AI ટાસ્કફોર્સની રચના : Somnath માં કરેલી જાહેરાતનો તત્કાલ અમલ કરાવતા CM

Veraval, તા. 17મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેકનોલોજી  ડ્રીવન ગવર્નન્સ અને સામાજિક આર્થિક વિકાસમાં ગુજરાતને અગ્રેસર રાખવાના વિઝનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમુચિત ઉપયોગ કરવાની જાહેરાત રાજ્ય સરકારની તાજેતરની વાર્ષિક ચિંતન શિબિરમાં સોમનાથ ખાતે કરી હતી.  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે ‘જે કહેવું તે કરવું’ની કાર્યસંસ્કૃતિ વિકસાવી છે તેનું તાદશ્ય ઉદાહરણ મુખ્યમંત્રીની તાજેતરની જ આ જાહેરાતને પગલે રાજ્ય સરકારે […]

ગીરગઢડા  તાલુકાના પતાપુર-કાંધી ગામેથી ખનીજ ચોરી પકડી પાડતું વહીવટીતંત્ર

Veraval તા.૧૬ ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને ઉનાના પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણિયાના માર્ગદર્શન હેઠળ આજરોજ મામલતદાર કચેરી,ઉના અને પ્રાંત કચેરી,ઉનાના સ્ટાફ દ્વારા ગીરગઢડા  તાલુકાના  પતાપુર – કાંધી ગામેથી પસાર થતી રાવલ નદીમાંથી ખનીજ ચોરી કરતાં ૧ જેસીબી અને ૨ ટ્રેકટર  મળી કુલ રૂ. ૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.આ મુદ્દામાલ ગીરગઢડા, મામલતદાર […]