Ghaziabadમાં કૌશાંબી પોલીસ સ્ટેશન નજીક સવારે એક ખાનગી સ્કૂલ બસમાં આગ લાગી

Ghaziabad,તા,14 ગાઝિયાબાદના સાહિબાબાદમાં કૌશાંબી પોલીસ સ્ટેશન નજીક ગુરુવારે સવારે એક ખાનગી સ્કૂલ બસમાં આગ લાગી ગઈ. ડ્રાઈવર બસ છોડીને ભાગી ગયો. રાહતની વાત એ રહી કે બાળકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા. માહિતી મળવા પર ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો.  બાળકો ચીસો પાડવા લાગ્યા હતાં સ્કૂલ બસમાં આગ લાગતાં જ બાળકો […]

UP Assembly by-election,અંગ્રેજ જતાં રહ્યાં અને આમને મૂકતા ગયાં:અખિલેશ યાદવ

Uttar-Pradesh,તા.06 ઉત્તર પ્રદેશમાં વિધાનસભા પેટા ચૂંટણીને લઈને રાજકીય તાપમાન ગરમ છે. નેતાઓ એકબીજા પર ક્યારેક શાબ્દિક તો ક્યારેક પોસ્ટર થકી પ્રહાર કરી રહ્યાં છે. આ દરમિયાન સપા સુપ્રીમો અખિલેશ યાદવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ‘બંટેંગે તો કટેંગે’ વાળા નિવેદન પર ફરી પ્રતિક્રિયા આપી છે. અખિલેશે કહ્યું કે, ‘અંગ્રેજ જતાં રહ્યાં અને આમને મૂકતા ગયાં. ભારતીય સમાજ […]

Yogi એ કેન્દ્રનો ‘પાવર’ પોતાની પાસે રાખ્યો: DGPની નિયુક્તિના નિયમો બદલાયા,Akhilesh Yadav માર્યો ટોણો

Uttar Pradesh,તા.05 સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશમાં પોલીસ મહાનિર્દેશક (ડીજીપી)ની પસંદગી અંગે કેબિનેટના નિર્ણય પર નિશાન સાધ્યું છે. તેમણે ‘X’ પર લખ્યું કે, ‘જે લોકો જાતે વ્યવસ્થા કરી રહ્યા છે તેઓ બે વર્ષ સુધી રહેશે કે નહીં.’ ઉત્તર પ્રદેશ સરકારે પોતાના સ્તરેથી ડીજીપીની પસંદગીનો રસ્તો સાફ કરી દીધો છે.  ડીજીપીની પસંદગી કરવા માટે […]

Agra માં સેનાનું એરક્રાફ્ટ ક્રેશ, હવામાં જ પ્લેનમાં આગ લાગ્યા બાદ ખેતરમાં પડ્યું

 Agra,તા.05 ઉત્તરપ્રદેશના આગ્રામાં આજે સેનાના એરક્રાફ્ટને મોટી દુર્ઘટના નડી છે. આગરાના કાગરૌલના સોનિયા ગામ પાસે એક ખેતરમાં વાયુસેનાનું વિમાન ક્રેશ થયું છે. વિમાન ખેતરમાં પડ્યા બાદ આસપાસના અનેક લોકો ત્યાં દોડી આવ્યા છે. જમીન પર પડતાની સાથે જ વિમાનમાં ભયંકર આગ લાગી ગઈ હતી. હાલ પોલીસ અને સેનાની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ […]

UPના Bahraich માં હજુ શાંત નથી થઈ હિંસાની આગ, ઉપદ્રવીઓએ ધાર્મિક સ્થળે તોડફોડ

Bahraich,તા.15 ઉત્તર પ્રદેશના બહરાઈચમાં દુર્ગા મૂર્તિ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન શરૂ થયેલી હિંસાના શાંત થવાના કોઈ સંકેત નથી દેખાઈ રહ્યા. સોમવારે  ઉપદ્રવીઓએ દુકાનો, હોસ્પિટલો અને શોરૂમ સહિત ઘણાં ઘરોમાં આગ ચાંપી દીધી હતી, ત્યારબાદ વહીવટી તંત્રએ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તેહનાત કરી દીધી છે. તેમ છતાં  ઉપદ્રવીઓએ મોડી રાત્રે નકવા ગામમાં ધાર્મિક સ્થળમાં તોડફોડ […]

UP માં સ્થિતિ કાબૂ બહાર, સવાર પડતાં જ લોકોનું ટોળું રસ્તા પર ઉતર્યું, દુકાનોમાં કરી આગચંપી

Uttar-Pradesh,તા.14 દુર્ગા પ્રતિમા વિસર્જન દરમિયાન ઉત્તર પ્રદેશના બહરાઈચમાં થયેલી હિંસાને લઈને જિલ્લામાં આજે પણ તણાવનો માહોલ છે. ગોળીબારમાં માર્યા ગયેલા રામગોપાલ મિશ્રાના મૃતદેહને લઈને સેંકડો લોકોનું ટોળું રસ્તા પર ઉતરી આવ્યું છે. તેઓ પોલીસ પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને દોષિતોની તાત્કાલિક ધરપકડ અને કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ઘટના સ્થળ પર ભારે પોલીસ ફોર્સ તેહનાત […]