ભાજપના જ કદાવર નેતાNitin Gadkari ના હેલિકોપ્ટરનું ચેકિંગ

Maharashtra,તા.13  મહારાષ્ટ્રના લાતૂરમાં મંગળવારે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના હેલિકોપ્ટરની ચૂંટણી અધિકારીઓએ તપાસ કરી હતી. ગડકરી લાતૂરમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા ત્યારે તેમની બેગ ચેક કરવામાં આવી હતી. નોંધનીય છે કે, આ પહેલાં શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની બેગની બે વખત તપાસ કરવામાં આવી હતી. ઠાકરેએ આ તપાસને લઈને પ્રશ્ન કર્યાં હતાં […]

Maharashtra ના પૂર્વ CM ઉદ્ધવ ઠાકરેની તબિયત લથડી, હાર્ટમાં બ્લોકેજ થતા એન્જિયોપ્લાસ્ટી કરાઈ

Maharashtra,તા.14 મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (ઉદ્ધવ જૂથ)ના વડા ઉદ્ધવ ઠાકરેને હાર્ટની તકલીફ બાદ એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી હતી. આજે (14મી ઓક્ટોબર) તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસ બાદ તેની એન્જિયોગ્રાફી સર્જરી કરવામાં આવી હતી. હાલમાં ઉદ્ધવ ઠાકરે હોસ્પિટલમાં દાખલ છે અને ડોક્ટરોની ટીમ તેમની સંભાળ લઈ રહી છે. 2016માં ઉદ્ધવ ઠાકરેએ એન્જિયોગ્રાફી કરાવી […]

Maharashtra વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપને મોટો ફટકો

Maharashtra,તા.20  મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી અંગે રાજકીય ગતિવિધિઓ સક્રિય બની છે. ચૂંટણીની જાહેરાત પહેલાં જ પક્ષ-પલટાનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે. મુંબઈના ભાજપ નેતા રવિ લાંડગે ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેના (યુબીટી)માં સામેલ થવાના છે. રવિ લાંડગેએ પક્ષ પલટા અંગે પ્રતિક્રિયા આપી છે કે, શિવસેના બાળાસાહેબ ઠાકરેનો સ્થાપિત પક્ષ છે, જે હંમેશા અન્યાય વિરૂદ્ધ ઉભી રહે છે […]

Uddhav Thackeray એ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને બેડબગ કહ્યા

Maharashtra,તા.૩ મહારાષ્ટ્રમાં હજુ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ નથી પરંતુ રાજકીય બયાનબાજી વધી રહી છે. એક કાર્યક્રમ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસને બેડબગ કહ્યા હતા. તે પહેલાં, ઠાકરેએ કહ્યું કે જેમ મેં મુંબઈમાં કહ્યું હતું કે ’કાં તો તું રહે કે હું રહીશ’… હું ફરીથી કહું છું કે ’કાં તો તું રહે કે હું રહીશ.’ અહીં […]

નેતાઓ રાજકારણ નહીં કરે તો શું પકોડી વેચશે? શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને Kangana Ranaut નો ટોણો

New Delhi, તા.18 જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ તાજેતરમાં જ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું અને તેમની સાથે વિશ્વાસઘાત થયું હોવાનું પણ જણાવ્યું હતું. તેમના નિવેદન બાદ શંકરાચાર્યને ચોતરફથી ભારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. હવે BJP સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત પણ આ મુદ્દે સામે આવીને વિરોધ કરી […]