સરકારી બેંકોમાં કર્મચારીઓની Transfer નીતિ બદલાશે, મહિલા કર્મચારીઓને રાહત મળશે
New Delhi,તા.28સરકારે તમામ સરકારી બેંક કર્મચારીઓ માટે ટ્રાન્સફર પોલિસી બદલાવવા સુચવ્યું છે. કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયે જાહેર ક્ષેત્રની એસબીઆઈ, પીએનબી, બેંક ઓફ બરોડા વગેરેને તેમના કર્મચારીની ટ્રાન્સફર પોલિસીમાં કેટલાક ફેરફાર કરવા ભલામણ કરી છે. નાણા મંત્રાલયે એમ પણ કહ્યું કે આ નિયમો બોર્ડની મંજૂરી લીધા બાદ નાણાકીય વર્ષ 2026ની શરૂઆતથી લાગુ કરવામાં આવે. ડિપાર્ટમેન્ટ ઓફ […]