આજ રાતથી Mumbai સાથે જોડાયેલા 5 રોડ ટોલ ફ્રી થઈ જશે’ શિંદે સરકારનો વધુ એક મોટો નિર્ણય

Maharashtra,તા.14 મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની મહાયુતિની સરકાર એક પછી એક મોટા નિર્ણયો લઈ રહી છે. શિંદે કેબિનેટે એક મોટું એલાન કરતાં મુંબઈમાં એન્ટ્રી કરતા તમામ પાંચ ટોલ બૂથ પર લાઇટ મોટર વ્હિકલ માટે સંપૂર્ણ ટોલ માફીની જાહેરાત કરી દીધી. આ નિયમ આજે રાતે 12 વાગ્યે લાગુ થઈ જશે. આ […]