Gautam Gambhir ની 16 પરીક્ષા, ફેલ થશે તો ખેલ ખતમ! BCCI દ્વારા કરાઈ જાહેરાત

New Delhi,તા.23 ભારતીય ટીમના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરના કાર્યકાળની ‘ગંભીર’ શરૂઆત થઈ છે. તેણે ભારત-શ્રીલંકા સિરિઝથી પોતાના અભિયાન શરૂઆત કરી હતી. જોકે આ દરમિયાન ભારતે ટી20 સિરિઝમાં જીત મેળવી છે, તો વન-ડે સિરિઝમાં હારનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં ગૌતમ ગંભીર માટે આગામી મેચો ખૂબ જ મહત્વની રહેવાની છે. તાજેતરમાં જ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે […]

Captain Rohit Sharma BCCI સેક્રેટરી સાથે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરે વર્લ્ડ કપની ટ્રોફી લઈને ગયો

Mumbai,તા.22  રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. ફાઇનલ મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને 2007 પછી બીજી વખત વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. T20 વર્લ્ડ કપ જીતની ઉજવણી હજુ પણ ચાલુ  T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યાને બે મહિના જેટલો […]

WTC ની ફાઈનલ રમવાTeam India એ કરવું પડશે આ ‘તિકડમ’, રોહિત બ્રિગેડ સામે આ છે પડકાર

Mumbai,તા.16 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25માં હાલ ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં છે. વર્તમાન ડબ્લ્યૂટીસી પોઈન્ટ્સ ટેબલમાં રોહિત શર્મા એન્ડ કંપની 68.51 ટકાના સ્કોર સાથે પહેલા સ્થાને છે. જેમાં ભારતે હાલ ત્રણ સિરીઝ રમી છે અને આ ત્રણેય સિરીઝને પોતાના નામે કરી છે. જોકે ટીમે આ દરમિયાન વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ એક મેચ ડ્રો રમી અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક […]

Team India ના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, સ્પિનરો સામે પત્તાનાં મહેલની જેમ બેટરો ધરાશાયી

Mumbai,તા.08 ભારત અને શ્રીલંકાની વચ્ચે વનડે સિરીઝ હવે ખતમ થઈ ચૂકી છે. સિરીઝની અંતિમ મેચ 7 ઓગસ્ટે રમાઈ હતી. આ મેચમાં પણ ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાને 2-0થી હારનો સામનો કરવો પડ્યો. સિરીઝમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો. આ સિરીઝમાં શ્રીલંકાના સ્પિન બોલરોની સામે […]

IPL નહીં આ રીતે Team India માં ખેલાડીઓની થાય છે પસંદગી, રોહિત શર્માએ જણાવી ‘પ્રોસેસ’

New Delhi, તા.08 ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે ટેસ્ટ અને વનડે માટે ટીમની પસંદગી કરવા રણજી ટ્રોફી જેવી ઘરેલુ ટુર્નામેન્ટ ખૂબ મહત્વની હોય છે. પસંદગી માટે IPL પણ એક મહત્વની ટુર્નામેન્ટ છે, પરંતુ તેના આવવાથી ભારતની મુખ્ય ઘરેલુ સ્પર્ધાઓનું મહત્વન ઓછું થયુ નથી. શ્રીલંકા સામે ત્રણ મેચની વનડે સિરીઝમાં ભારતને 2-0થી હારનો સામનો […]

match was tied થઇ પણ ટીમ ઈન્ડિયાના હિટમેને કર્યો કમાલ, માસ્ટર બ્લાસ્ટરના રેકોર્ડની કરી બરાબરી

Colombo,તા.03 ઈન્ડિયા વર્સિસ શ્રીલંકા પહેલી વનડે ટાઈ જરૂર રહી, પરંતુ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એક વખત ફરીથી પોતાની આક્રમક બેટિંગથી દરેકનું દિલ જીતી લીધું. પાવરપ્લેમાં તે એકવાર ફરી બોલરો પર કહેર બનીને વરસ્યો. તેણે 47 બોલ પર 7 ચોગ્ગા અને 3 ગગનચુંબી સિક્સરની મદદથી 58 રનની શાનદાર ઈનિંગ રમી. આ ઈનિંગના દમ પર હિટમેને ઓપનર […]

મેચ વિનર જ બન્યો ‘વિલન’, આ Indian player પર ભડક્યાં યુઝર્સ, કહ્યું – ‘ધોની બનવાની ક્યાં જરૂર

Colombo,તા.03 ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝ શરૂ થઈ ગઈ છે. જેની પ્રથમ મેચ શુક્રવારે (02 ઓગસ્ટ) કોલંબોમાં રમાઈ હતી. ભારતીય ટીમ આ મેચ આશાનીથી જીતી રહી હતી પરંતુ અંતે એક નાની ભૂલને કારણે ભારત પાસેથી જીત છીનવી લીધી અને મેચ ટાઈ થઈ ગઈ હતી. જેના પગલે ફેન્સ ભારતીય ખેલાડી પર ભડક્યાં હતા […]

Anshuman Gaekwad ની અંતિમયાત્રા નિકળી, રોજર બિન્ની, નયન મોંગિયા સહિતના ખેલાડીઓએ આપી હાજરી

Vadodara,તા.01 ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટર અને ટીમ ઈન્ડિયાના કોચ રહી ચૂકેલા અંશુમન ગાયકવાડનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. તેઓ બ્લડ કેન્સરથી પીડાઈ રહ્યા હતા અને લંડનમાં સારવાર ચાલી રહી હતી. 71 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેમના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને લઇ જવામાં આવ્યો છે. આજે બપોરે (1 ઓગસ્ટ) અંતિમયાત્રા નિકળશે. […]

ગંભીરનો KKR વાળો પ્લાન, ટીમ ઇન્ડિયા માટે શોધ્યો’Sunil Narine’ જેવો તોફાની ઓલરાઉન્ડર

New Delhi,તા.26 શ્રીલંકા સામેની T20 સિરીઝ ગૌતમ ગંભીર માટે હેડ કોચ તરીકેની પહેલી સિરીઝ હશે અને તેની શરુઆત પહેલા જ તેમણે એવું કંઈક કરવાનું મન બનાવી લીધું છે. જે ભારતીય ચાહકોને આશ્ચર્યચકિત કરી દેશે. પલ્લેકેલેથી આવી રહેલા રિપોર્ટ મુજબ ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાના સુનીલ નરેનને શોધી કાઢ્યો હતો. મેદાન ઉપર રમવા આવો અને બોલરો પર […]

ભાવુક સંદેશ સાથે ગૌતમ ગંભીરે છોડી Kolkata Knight Riders

Mumbai , તા.18 ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરને સુકાન સોંપવામાં આવી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 2024માં ચેમ્પિયન બનેલી ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સના તેઓ મેન્ટર હતા. જો કે ભારતીય ટીમના હેડ કોચ તરીકે નિમણૂક થતાં તેમણે આ જવાબદારીમાંથી વિદાય લીધી હતી. ટીમને અલવિદા કહેતા પહેલા ગૌતમ ગંભીરે તેના ચાહકોનો આભાર વ્યક્ત કરી […]