વેતન સિવાયની વધારાની કમાણી પર Tax લાગશે,ભલે 12 લાખ સુધી કરમુક્તિ હોય તો પણ
New Delhi,તા.3કેન્દ્રીય બજેટમાં 12 લાખ સુધીની આવક ભલે કરમુક્ત કરી દેવામાં આવી હોય પરંતુ તે માત્ર વેતન જેવી આવકો પર જ લાગુ થશે. વેતન સિવાય શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ જેવા મૂડીલાભના સંજોગોમાં કરદાતાઓમાં તેના પર ટેકસ ચુકવવો પડશે. બજેટમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે કલમ 87 એ હેઠળ રિબેટનો લાભ માત્ર વેતનની આવક પર જ […]