Taj Mahal માં વરસાદ દરમિયાન પાણી લીકેજ થવાની ઘટનાને સરકારે સ્વીકારી

New Delhi,તા.૧૦ સરકારે સોમવારે લોકસભામાં સ્વીકાર્યું કે વરસાદ દરમિયાન તાજમહેલમાં પાણી લીકેજ થવાની ઘટના નોંધાઈ હતી. આ સાથે સરકારે ખાતરી આપી કે તે ઐતિહાસિક વારસાના સંરક્ષણ પ્રત્યે સંવેદનશીલ છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે પ્રશ્નકાળ દરમિયાન એઆઇએમઆઇએમ સાંસદ અસદુદ્દીન ઓવૈસીના પૂરક પ્રશ્નના જવાબમાં આ વાત કહી. તેમણે કહ્યું, “જ્યાં સુધી તાજમહેલની જાળવણીનો સવાલ છે, […]

શિવરાત્રીએ Taj Mahal માં શિવલિંગનું પૂજન કરાયું!

Agra,તા.27 વિશ્વની અજાયબીમાં સ્થાન ધરાવતા તાજમહેલ વાસ્તવમાં પહેલા એક હિન્દુ શિવ મંદિર હતું તેવા દાવા વચ્ચે ગઈકાલે શિવરાત્રીના અખિલ ભારતીય હિન્દુ મહાસભાના જીલ્લા અધ્યક્ષ મીરા રાઠોડે તેના ઓઢણીમાં એક ખાસ બાનુ બનાવી તેમાં શિવલિંગ લઈ તાજમહેલમાં ગયા હતા અને પછી તેણે શિવલિંગની પૂજા કરી હતી. તેણે ગઈકાલે તેની આ શિવપૂજાની તસ્વીર સોશ્યલ મીડીયામાં વાયરલ કરી […]

Taj Mahal માં ૨૬ થી ૨૮ જાન્યુઆરી સુધી ફ્રી એન્ટ્રી

પ્રવાસીઓ શાહજહાં અને મુમતાઝ મહેલની વાસ્તવિક કબર જોઈ શકશે Agra,તા.૩૧ મુગલ બાદશાહ શાહજહાંનો ૩૭૦મો ત્રણ દિવસીય ઉર્સ તાજમહેલ ખાતે ૨૬ થી ૨૮ જાન્યુઆરી દરમિયાન ઉજવવામાં આવશે. આ ત્રણ દિવસ દરમિયાન પ્રવાસીઓ અને તીર્થયાત્રીઓ માટે તાજમહેલમાં પ્રવેશ મફત રહેશે. ઉર્સ દરમિયાન પ્રવાસીઓને ભોંયરામાં સ્થિત શાહજહાં અને મુમતાઝની વાસ્તવિક કબરો જોવાનો મોકો પણ મળશે. તાજમહેલ બનાવનાર શાહજહાંનો […]