Tilak Varma ભારતીય બેટર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવને આપેલું વચન પૂરું કરતા સદી ફટકારી હતી

New Delhi,તા,14 સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં 22 વર્ષીય યુવા ભારતીય બેટર તિલક વર્માએ તિલક વર્માએ સાઉથ આફ્રિકા સામે રમાયેલી ત્રીજી T20 મેચમાં ધૂમ મચાવી હતી. આ સાથે જ તેણે યુવા ભારતીય બેટર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવને આપેલું વચન પૂરું કરતા સદી ફટકારી હતી. T20Iમાં સેન્ચુરી ફટકારીને બન્યો ભારતનો બીજો સૌથી યુવા બેટર ધુંઆધાર બેટિંગ કરીને તિલકે […]

T20 માં Suryakumar Yadav ભારત માટે સૌથી વધુ છગ્ગા મારનાર બીજો બેટર બન્યો

સૂર્યકુમાર યાદવે ૨ ચોગ્ગા અને ૩ છગ્ગા ફટકાર્યા હતા New Delhi, તા.૭ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પહેલી T20 મેચમાં બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટોસ જીતીને ભારતે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશી ટીમ ૧૨૭ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. સુર્યાકૂમાર યાદવે ૧૪ બોલ પર ૨૯ રનની ઇનિંગ રમી હતી. પોતાની […]

Bangladesh સામે T20 સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાને રાહત: આ ખેલાડી થયો એકદમ ફિટ

Mumbai,તા,23 ભારતે બાંગ્લાદેશ સામેની પહેલી ટેસ્ટ મેચમાં જીત મેળવ્યા બાદ હવે બીસીસીઆઈએ બીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટેસ્ટ મેચ કાનપુરમાં યોજાશે. પરંતુ આ મેચ પહેલા ભારતીય ટીમ માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે. હકીકતમાં ભારતના એક સ્ટાર ખેલાડીને NCA(National Cricket Academy) દ્વારા સંપૂર્ણ ફિટ જાહેર કરવામાં આવ્યો છે. […]

Bangladesh series પહેલા ટીમ ઈન્ડિયાનેઝટકો,ટુર્નામેન્ટથી બહાર થયો સૂર્યકુમાર યાદવ

Mumbai,તા,03 ભારતીય ક્રિકેટ ટીમના T20 ફોર્મેટનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ દુલીપ ટ્રોફી 2024-2025ના પહેલા તબક્કામાંથી બહાર થઈ ગયો  છે. ગયા અઠવાડિયે બુચી બાબુ ટૂર્નામેન્ટમાં મુંબઈ તરફથી રમતી વખતે તેને હાથમાં ઈજા થઈ હતી. હાલમાં તેને આરામની સલાહ આપવામાં આવી છે. આગળની ફિટનેસ પ્રક્રિયામાંથી પસાર થવા માટે તે હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં હાજર છે. ગયા અઠવાડિયે […]

Team India ના ‘મિસ્ટર 360’ એ ભૂલ થઈ જતાં મેદાનમાં સૌની વચ્ચે માફી માગી

New Delhi,તા.30 ટીમ ઈન્ડિયાના ટી20 કેપ્ટન અને વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ બુચી બાબુ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024માં મુંબઈ ટીમનો ભાગ છે. તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન ઈલેવન વિરુદ્ધ મેચ દરમિયાન સૂર્યકુમાર બેટ્સમેનની માફી માગતો નજર આવ્યો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કોઈમ્બતુરમાં રમાઈ રહેલી મેચમાં સૂર્યકુમાર ત્રીજા દિવસના પહેલા સેશનમાં એક ઓવરની […]

IND vs SL: Suryakumar and Jaiswal નહીં રમે, ભારતીય ટીમમાં 6 દિગ્ગજ ક્રિકેટરોની વાપસી

New Delhi, તા.02 ભારતીય ક્રિકેટ ટીમ ટી-20 શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યા બાદ હવે શ્રીલંકા સામે વનડે શ્રેણી રમશે. સૂર્યકુમારની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે ટી-20 શ્રેણીમાં યજમાન ટીમને ત્રણેય મેચમાં હરાવી દીધી હતી. આજથી બંને ટીમો વચ્ચે વનડે શ્રેણી શરૂ થવા જઈ રહી છે. જો કે, વનડે સીરીઝમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી સૂર્યકુમાર યાદવ નહીં પરંતુ રોહિત […]

Hardik ની જગ્યાએ સૂર્યાને કેમ T20 captain બનાવાયો? ચીફ સિલેક્ટર અગરકરે કર્યો મોટો ખુલાસો

Mumbai, તા.22 ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ પર ત્રણ T-20 અને ત્રણ વનડે મેચની સીરિઝ રમવાની છે. આ પ્રવાસ સાથે ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ ગૌતમ ગંભીરનો કાર્યકાળ શરૂ થઈ રહ્યો છે. શ્રીલંકા પ્રવાસની શરૂઆત પહેલા હેડ કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજીત અગરકરે સોમવારે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં ઘણા મહત્ત્વના પ્રશ્નોના જવાબ […]

‘ગંભીરે પોતાની સાથે થયો હતો એવો જ અન્યાયHardik ને કર્યો’

Mumbai,તા.20 ભારતીય ક્રિકેટ ટીમની શ્રીલંકા સામેની સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની T20 કેપ્ટનશીપની જવાબદારી સૂર્યકુમાર યાદવને મળી છે. આ ટીમમાં હાર્દિક પંડ્યાને પણ જગ્યા મળી છે. પરંતુ તેને વાઈસ કેપ્ટનની જવાબદારી પણ આપવામાં આવી નથી. અગાઉ T20 વર્લ્ડકપમાં તે વાઇસ કેપ્ટન હતો પરંતુ હવે તેને હટાવવામાં આવતા કેટલાક ક્રિકેટ ચાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઝિમ્બાબ્વે […]