Surat પાલિકાના મોટાભાગના અધિકારીઓ-કોર્પોરેટરો વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં વ્યસ્ત

Surat ,તા.03 સુરતમાં આગામી 7 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યાં છે તેની સીધી અસર સુરત પાલિકાના વહીવટ પર પડી રહી છે. સુરત પાલિકાની મુખ્ય કચેરી અને કેટલાક ઝોનની કચેરીએ રોજ મુલાકાતીઓ આવે છે પરંતુ અધિકારીઓ સતત મીટીંગમા અને કોર્પોરેટરો ભીડ ભેગી કરવાની મથામણમાં હોવાથી લોકોના ફેરો ફોગટ જઈ રહ્યા છે. જેના કારણે લોકોમાં […]

Suratમાં મેટ્રોની કામગીરીથી ત્રાહિમામ લોકોની ટીખળ

Surat તા.03  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી 7 માર્ચના રોજ સુરત ખાતેની જાહેર સભામાં આવશે અને ગોડાદરા ખાતે રોડ શો થાય તેવું આયોજન થઈ રહ્યું છે. જોકે, સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી મેટ્રોના કારણે થતી ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રાહિમામ થઈ ગયાં છે અને લોકો ટીખળ કરી રહ્યાં છે કે સુરતના પાણી વગરના રાજકારણીઓ-નેતાઓના કારણે સુરતીઓ મેટ્રોની ટ્રાફિક […]

દેશની સૌથી લાંબા અંતરની Trail Running Marathonમાં સુરતના બે યુવાનોએ મેળવી સિદ્ધિ

Surat,તા.01  મહારાષ્ટ્રના ડીંડોરીમાં આયોજિત દેશની સૌથી લાંબા અંતરની એકમાત્ર ટ્રેલ રનિંગ મેરેથોનમાં સુરતના બે યુવાનોએ સિદ્ધિ મેળવી છે. ટ્રેલ મેરેથોનમાં સુરતના ચાર દોડવીરોએ ભાગ લીધો હતો, જેમાં મગદલ્લાના દિનેશ પટેલ અને જહાંગીરપુરાના અર્પણ ઝાલાએ 161 કિમીની દોડ 29 કલાક અને 15 મિનિટમાં પૂર્ણ કરી સુરતનું ગૌરવ વધાર્યું છે. મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ડિંડોરી તાલુકાના મોહાડી ગામ […]

દાદાનું બુલડોઝર ફક્ત ગરીબો ઘર ઉપર ચાલે છે ઉધોગપતિ કે મળતિયા પર બુલડોઝર કેમ ચાલતુ નથી?

Surat,તા.01 ગુજરાત વિધાનસભામાં ડિમોલિશનનો મુદ્દો ચમક્યો હતો. વિપક્ષે એવો પ્રહાર કર્યા કે, જો ઉદ્યોગપતિ કે મળતિયાનું દબાણ હોય તો દાદા નરમ બની જાય છે. પણ ગરીબોના દબાણ હાય તો દાદા મક્કમ બની બુલડોઝર ફેરવી દે છે. સુરતમાં સરકારી જમીન પર ઝીંગાના તળાવો છે. એટલુ જ નહીં, આર્સેલર મિત્તલે લાખો ચો.મી જમીન પર દબાણ કર્યું છે. […]

શિવશક્તિ માર્કેટની આગ 48 કલાકે સંપુર્ણ કાબૂમાં,કબજો પોલીસને સોંપાયો

Surat,તા.01 સુરતમાં રીંગ રોડ પર આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં બુધવારે સવારે ફરી આગ ફાટી નીકળતા ભીષણ સ્વરૃપ ધારણ કર્યુ હતુ. જોકે  ફાયરજવાનો સતત ૪૮ કલાક સુધી ભારે જહેમત ઉઠાવતા આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. બાદમાં ફાયરે માર્કેટનો કબ્જો પોલીસને સોપી દીધો હોવાનું જાણવા મળે છે.ફાયર બિગ્રેડ પાસેથી મળેલી વિગત મુજબ સુરતમાં રીંગ રોડ પર […]

પાંચ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુધ્ધ કૃત્ય કરનાર 24 વર્ષીય આરોપીને આજીવન કેદ

Surat, દસ  વર્ષ પહેલાં સચીન પોલીસ મથકની હદમાં પાંચ વર્ષના બાળકને ચોકલેટ અપાવવાની લાલચ આપીને રૃમમાં લઈ જઈને સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરી પોક્સો એક્ટનો ભંગ કરનાર મૂળ બિહારના વતની એવા 24 વર્ષીય આરોપીને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ રાકેશ આર.ભટ્ટે ઈપીકો-377તથા પોક્સો એકટની કલમ -3,4ના ગુનામાં આજીવન કેદ,કુલ રૃ.40 હજાર દંડ ન ભરે તો વધુ એક […]

Surat માં શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટની આગમાં વેપારીઓને વ્હારે આવ્યા ભાજપ-કોંગ્રેસના નેતાઓ

Surat, સુરતના રીંગરોડ પર આવેલી શિવ શક્તિ માર્કેટમાં બુધવારે લાગેલી આગ ગુરુવારે મોડી સાંજે કાબુમાં આવી હતી. આ આગામી 500થી વધુ દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી અને જે વેપારીઓને નુકસાન થયું છે તેઓ સરકાર પાસે વળતરની માગણી કરી રહ્યાં છે. દરમિયાન સુરતના વરાછા રોડના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખીને આગમાં દુકાન ગુમાવનારા વેપારીઓને સહાયભૂત થવા […]

Suratમાં MMTHની કામગીરીના કારણે છ મહિના માટે કેટલાક રસ્તા બંધ રહેશે

Surat,તા.27  સુરતમાં હાલ મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને તેના કારણે અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. વરાછા વિસ્તારમાં પણ મેટ્રોની કામગીરીને કારણે ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે. પરંતુ હવે આગામી છ મહિના સુધી સુરત તરફ આવતો વરાછા સેન્ટ્રલ વેરહાઉસ ત્રણ રસ્તાથી વૈશાલી ત્રણ રસ્તા સુધીના રસ્તા પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. […]

Surat ના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ 30 કલાક બાદ કાબૂમાં

Surat,તા.27 સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં મંગળવારે આગ લાગી હતી, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ મંગળવારે સવારે ફરી આગ ભભૂકી ઉઠી હતી, જે પાંચમા માળ સુધી પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને 30 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. હાલમાં કૂલિંગની કામગીરી ચાલી રહી […]

Surat: એક એવું મંદિર જ્યાં ShivRatriમાં દૂધ-ભાંગના પ્રસાદમાં તરે છે ‘શિવલીંગ’

Surat,તા.27  Suratમાં આજે Shivratri દરમિયાન સંખ્યાબંધ શિવ મંદિરોમાં Shivratriની ઉજવણી ભારે શ્રધ્ધા અને ઉત્સાહથી કરવામાં આવી છે. તેમાં પણ કોટ વિસ્તાર એવા ગોપીપુરાની રામજીની પોળમાં આવેલું શિવ મંદિર કોટ વિસ્તારના લોકો માટે Shivratri દરમિયાન આસ્થાનું પ્રતિક બની જાય છે. આ દિવસે મંદિરનું શિવલિંગ દૂધ અને ભાંગનો પ્રસાદ બનાવવામાં આવે છે તે તપેલામાં શિવલિંગ તરે છે. […]