માતા-પિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો, બાળકોને Mobiles થી દૂર રાખો નહીંતર, બરબાદી નક્કી છે!

Uttar-Pradesh,તા.03 મોબાઇલ પર ઓનલાઇન ગેમ રમવાને લઈને માતાએ ઠપકો આપ્યો તો ગાઝિયાબાદમાં આઠમાં ધોરણના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી દીધી. મૃતક વિદ્યાર્થી પોતાના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતો. ઘટનાના સમયે માતા-પિતા કામે ગયેલા હતા. માતા જ્યારે ઘરે પાછી ફરી ત્યારે તેમને ઘટનાની જાણ થઈ. પોલીસ અત્યારે આ મામલે તપાસ કરી રહી છે. મૈનપુરી ગામ બેલારના રહેવાસી […]

Surat: ચોથા ધોરણમાં ભણતા બાળકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Surat, તા.૨ ગુજરાતમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યાં છે. સુરતમાં એક ૧૦ વર્ષના બાળકે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બાળકે કોઈ બાબતે માઠુ લાગતા રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દોરડાથી ગળે ફાંસો ખાતા તેનુ મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે […]

Surat: ફરવા જવા મુદ્દે ઝઘડામાં પત્નીએ ફિનાઇલ પીતા ટેન્શનમાં પતિનો નદીમાં કૂદી suicide

Surat,તા.30 રૃસ્તમપુરામાં ઈચ્છાદોશીની વાડી ખાતે રવિવારની રજામાં ફરવા જવાના મુદ્દે પતિ અને પત્ની વચ્ચે ઝધડો થયો હતો. જેમાં પત્નીએ ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ અંગે પતિએ જાણ થતા નાનપુરાના નાવડી ઓવારા પરથી નદીમાં મોતની છલાંગ મારી જીવન ટૂંકાવ્યું હતું. સિવિલ અને ફાયર સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ રૃસ્તમપુરામાં ઈચ્છાદોશીનીવાડી પાસે સાંઇદર્શન […]

Paddhari : કોલેજની ફી નહિ ભરી શકાતા આશાસ્પદ યુવતીનો Suicide

થોરીયાળી ગામની પરિણીતાએ માનસિક બિમારીથી કંટાળી ઝેર પી જીવન ટુંકાવ્યું : પરિવારમાં શોક Paddhari,, તા.૨૯ રાજકોટ જિલ્લાના પડધરી પંથકમાં આપઘાતના બે બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.જેમાં ખામટા ગામે રહેતી અને રાજકોટમાં કોલેજ નો અભ્યાસ કરતી યુવતીએ કોલેજની ફી ભરવામાં મોડું થતા ફાંસો ખાઈ લીધો હતો જેનું સારવાર દરમિયાન મોત થયું હતું,જયારે થોરીયાળી ગામે માનસિક બિમારીથી […]

વ્યાજખોરોએ ૬૫ લાખ રૂપિયા માગી ત્રાસ આપતા વચેટિયાનો suicide

ધોળકાના બળદેવભાઇ ભાટિયા તેમના જ ગામમાં રહેતા સંદીપ પટેલ સાથે ભાગીદારીમાં ગાડી લાવીને ફેરા મારતા હતા Ahmedabad, તા.૨૭ રાજ્યભરમાં વ્યાજખોરીના દૂષણ સામે લડવા પોલીસ લોકો પાસે જઇને કાર્યક્રમો કરી રહી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે પણ આવા જ અનેક કાર્યક્રમો કર્યા છે. પોલીસની આ વ્યસ્તતા વચ્ચે જ એક યુવકે વ્યાજખોરોના ત્રાસથી ફાંસો ખાઇ આપઘાત કર્યો છે. […]

પતિને તરછોડીને પ્રેમી સાથે Ahmedabad યુવતી આપઘાત

છેલ્લા એક મહિનામાં પ્રેમીએ યુવતીએ હેરાન પરેશાન કરતાં તેણે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી Ahmedabad, તા.૨૭ અમદાવાદમાં પતિને તરછોડીને પ્રેમી સાથે રહેતી યુવતીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવતીએ તેની બહેનના લગ્ન પુર્ણ થયા બાદ પ્રેમી સાથે રાજસ્થાનથી ભાગીને અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં આવીને રહેવા લાગ્યા હતા. જોકે છેલ્લા એક મહિનામાં પ્રેમીએ યુવતીએ હેરાન પરેશાન […]

Mendara માં યુવકનો એસિડ પી suicide નો પ્રયાસ

પ્રેમ સબંધ પ્રેમિકાના પરિવારે સગપણ કરવાની ના પાડતા પગલું ભર્યું Junagadh,તા.૨૬ જૂનાગઢના મેંદરડા ગામે સ્વામિનારાયણ મંદિર પાસે યુવકે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. યુવકને જ્યાં પ્રેમ સબધ હોઈ ત્યાં સગપણ ન થતા પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ મેંદરડામાં રહેતો મહેન્દ્ર ભીમજીભાઈ ડાભી (ઉ.વ.21) નામનો યુવક […]

Veenchia ના મોટામાત્રા ગામે આધેડનો ઝેરી દવા પી આપઘાત

નશાની ટેવ હોવાથી પરિવારે ઠપકો આપતાં  લાગી  આવતા પગલું ભર્યું Rajkot,24 વીંછિયા તાલુકાના મોટા માત્રા ગામે રહેતા આધેડને નશાની ટેવ હોવાથી પરિવારના સભ્યોએ ઠપકો આપતાં વાડીએ ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જેનું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોક છવાયો છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ વિંછીયાના મોટા માત્રા ગામે રહેતા  […]

Rajkot ના સોરઠીયા વાડી સર્કલ પાસે યુવાને ફાસો ખાય કર્યો આપઘાત

Rajkot તા.૧૯ શહેરના કોઠારીયા મેઈન રોડ પર સોરઠીયા વાડી સર્કલ નજીક યુવાને પોતાના ઘરે ગળે ફાસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં કાળો કકળાટ સર્જાયો હતો કારણ અકબંધ હોવાથી પોલીસે તપાસ હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ સોરઠીયા વાડી સર્કલની બાજુમાં કોઠારીયા મેઈન રોડ પર રહેતા અતુલભાઈ જગજીવનભાઈ વોરા 40 નામના યુવાને પોતાના ઘરે કોઈ […]

Ranchi માં ૫ કર્મચારીઓએ સામૂહિક આત્મહત્યા કરવાની ધમકી આપી

Ranchi,તા.૧૮ ઝારખંડના રાંચીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ૫ કર્મચારીઓએ સામૂહિક આત્મહત્યા કરવાની ધમકી આપી છે. કર્મચારીઓએ પીએમ મોદી, રાષ્ટ્રપતિ, સીએમ હેમંત અને રાજ્ય સરકારના ઘણા ઉચ્ચ અધિકારીઓને ઈમેલ દ્વારા સંદેશા મોકલ્યા છે. કર્મચારીઓ દ્વારા મોકલવામાં આવેલા સંદેશામાં તેઓએ કહ્યું કે મારા આદરણીય ભગવાન જેવા વરિષ્ઠો, તમે ઈચ્છો છો કે બાકીના તમામ કર્મચારીઓ […]