Vibrant Gujaratમાં વિકાસના ખોખલા દાવા, આવક ઓછી ખર્ચ વધુ, દરરોજ 25 વ્યક્તિ કરે છે આત્મહત્યા

Rajkot,તા.23 રાજકોટમાં આર્થિક સંકડામણમાં મુકાયેલા એક પરિવારે સામુહિક આત્મહત્યા કરી જીવન ટુંકાવાના પ્રયાસ થયા છે. ગુજરાતમાં વિકાસના ખોખલા દાવા વચ્ચે આજે પ્રત્યેક પરિવારમાં આમદની અઠ્ઠની ખર્ચ રૂપૈયા જેવી સ્થિતીની હકિકતને જાણે છતી કરી છે. મોરબી-વાંકાનેરમાં અને 2 પુત્રી, વડોદરા- વાઘોડીયામાં પતિ-પતિ-બાળક, સુરેન્દ્રનગર-દુધરેજમાં માતા-પિતા આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે વિકાસ વિકાસની આંધળી દોટમાં વધતી જતી […]

Malaika Arora ના પિતાનું પોસ્ટમોર્ટમ થયું, પ્રાથમિક રિપોર્ટમાં મૃત્યુનું કારણ સામે આવ્યું

Mumbai,તા,12 બોલિવૂડની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરાના પિતાએ ગઈ કાલે (11મી સપ્ટેમ્બર) ઘરની છત પરથી કૂદીને આપઘાત કરી લેતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો હતો. આ અહેવાલથી સલમાન ખાનના પરિવારમાં પણ દોડધામ મચી ગઇ હતી. ત્યારે હવે આ મામલે તાજેતરના અહેવાલ મુજબ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ સામે આવી ગયો છે. જેમાં તેમના મૃત્યુનું કારણ જણાવાયું છે. જાણો […]

Vadodara: જયોર્જિયામાં ભણતી વડોદરાની યુવતીનો રહસ્યમય સંજોગોમાં આપઘાત

Vadodara,તા.૧૦ આજકાલ ગુજરાતીઓ વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવાનું ઘેલું લાગ્યું છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં વિદ્યાર્થીઓ સાથે વિદેશમાં અજુગતું બની જાય છે અને જીવ ખોવાનો વારો આવે છે. હાલ વડોદરામાં રહેતી અને જયોર્જિયામાં એબીબીએસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ તેના નિવાસ સ્થાને રહસ્યમય સંજોગોમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. ઘટનાની જાણ થતા ફતેગંજ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી […]

‘Suicide Prevention Day’: ગુજરાતમાં દરરોજ 25 વ્યક્તિ કરે છે આત્મહત્યા, 3 વર્ષમાં 10 ટકાનો વધારો

Gujarat,તા.10  આત્મહત્યા કરીને જીવન ટૂંકાવવવું તે કોઇ સમસ્યાનો ઉકેલ નથી. આમ છતાં અનેક લોકો આ પ્રકારનું અવિચારી-કાયર પગલું ભરીને જીવનનો અંત લાવી દે છે. ગુજરાતમાંથી 3 વર્ષમાં કુલ 25841 વ્યક્તિએ આત્મહત્યા કરી છે. આમ, પ્રતિ દિવસે સરેરાશ 25 વ્યક્તિ આત્મહત્યા કરે છે. 10 સપ્ટેમ્બરે ‘આત્મહત્યા નિવારણ દિવસ’ છે ત્યારે આત્મહત્યાનું આ પ્રમાણ ચિંતાનો વિષય છે. […]

Sokhda ના સાધુના આપઘાતની હકિકત છુપાવનાર 5 સાધુ વિરૂદ્ધ ફરિયાદ, પુરાવા કર્યા હતા સગેવગે

Vaodara,તા.06 અવાર-નવાર વિવાદોને કારણે ચર્ચામાં રહેનાર સોખડા સ્વામિનારાયણ મંદિર ખાતે સાધુ તરીકે સેવા આપતા ગુણાતીત ચરણદાસ સ્વામીએ ગત 27-4-2022 ના રોજ પોતાના રૂમમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પરંતુ સાધુ ત્યાગ વલ્લભ સ્વામી સહિત 5 લોકોએ તેમનું મોત કુદરતી રીતે થયું છે, એવું કથન કરી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી આ મામલે મંજુસર […]

માનકુવા પોલીસ સ્ટેશનમા યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મૃતકના પરિજનો અને સમાજ વચ્ચે ઘર્ષણ : પોલીસે સ્થિતિ પર કાબુ મેળવવા હળવો બળપ્રયોગ કરવો પડ્યો Bhuj,તા.૧૯ કચ્છમાં વધુ એક કસ્ટોડીયલ ડેથનો મામલો નોંધાયો છે, ભુજ તાલુકાના માનકુવા પોલીસ સ્ટેશનની અંદર એક યુવકે કથિત રીતે આપઘાતની કરી લીધો હતો. મુળ મુન્દ્રાના ટપ્પર ગામના 35 વર્ષીય યુવાનને પોલીસ મથકે લાવ્યા હતા. પોલીસ સ્ટેશને રજૂઆત અને તપાસની […]

Rajkotમાં જુગાર ની પઠાણી ઉઘરાણીથી કંટાળી હાર્ડવેરના ધંધાર્થીનો આપઘાતનો પ્રયાસ

ગોંડલ, મવડી અને મેટોડાની જુગાર કલબમાં લઈ ગયા બાદ હારેલા રૂપિયા કઢાવવા માટે ધાક ધમકી આપી ઢોર માર માર્યો Rajkot,તા.૧૯ થોડા દિવસો પૂર્વે જ સટ્ટાના નાણાં ઉઘરાવાનો હવાલો લઈને ઇમિટેશનના ધંધાર્થીના લમણે હથિયાર રાખી ઉઘરાણી કરવા મામલે પોલીસ ચોપડે ચડી ચૂકેલા રવિ વેકરીયાની પઠાણી ઉઘરાણીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. હાર્ડવેરના ધંધાર્થીને જુગારના રવાડે […]

મહિલાએ આત્મહત્યા કરવા Atal Bridge પરથી ઝંપલાવ્યું

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૫૬ વર્ષીય મહિલા રીમા મુકેશ પટેલ મુંબઈના મુલુંડની રહેવાસી છે New Delhi, તા.૧૭ મુંબઈમાં અટલ સેતુનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. એક મહિલા કેબમાં અહીં પહોંચી અને બ્રિજની વચ્ચે કાર રોકી અને રેલિંગ પર ચઢી ગઈ. આ પછી તે આત્મહત્યા કરવા કૂદી પડ્યો. મહિલાએ કૂદી પડતાં જ કેબ ડ્રાઈવરે તેને […]

Jetpur ના કેરાળી ગામે શ્રમિકનો ફાંસો ખાઈ આપઘાત

પોરબંદરમાં વૃદ્ધાએ બીમારીથી કંટાળી એસિડ પી જીવન ટુંકાવ્યું Jetpur,તા.૧૩  વીરપુર નજીક  કેરાળી ગામની સીમમાં જયંતીભાઈ હરિભાઈની વાડીમાં કામ કરતા અને રહેતા યુવકે ગઈ કાલે બપોરના સાડા બાર વાગ્યાના અરસામાં વાડીમાં હતો ત્યારે પીપળાના વૃક્ષની ડાળ સાથે પ્લાસ્ટિકની નળી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા કેરાળી ગામે ચકચાર સાથે અરેરાટી મચી જવા પામ્યો છે,જ્યારે પોરબંદર શહેરમાં […]

Morbi ના પરિવારનો સામૂહિક આપઘાત: સુસાઇડ નોટમાં લખ્યું હતું, ‘કોઈ દોષિત નથી અને કોઈએ રડવું નહીં’

 Morbi,તા.06 મોરબી શહેરના વસંત એપાર્ટમેન્ટમાં સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. હાર્ડવેરના વેપારીએ પોતાની પત્ની, પુત્ર સાથે મળી ઘરના બેડરૂમ, લિવિંગ રૂમ અને રસોડામાં એમ અલગ અલગ જગ્યાએ સામૂહિક ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતાં સનસની ફેલાઇ ગઇ છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. બનાવસ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં […]